SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ [ શ્રી વીર-વચનામૃત ---- - --------- - તે જ પ્રમાણે જે વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ તથા રવાદિમ પદાર્થોને કાલ કે પરમ દિવસ માટે સંચય કરી રાખતું ન હોય અને બીજા પાસે સંચય રખાવતે પણ ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણવે. तहेव असणं पाणगं वा, વિવિઠ્ઠું મિતામિં મિત્તા | छंदिअ साहम्मिआण मुंजे, मुच्चा सज्ज्ञायरए जे स भिक्खू ॥९॥ તે જ પ્રમાણે જે વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો પ્રાપ્ત કરીને પિતાના સાધર્મિક -સાથીદાર સાધુઓને નિમંત્રી તેમની સાથે ભજન કરતે હોય અને ભેજન બાદ સ્વાધ્યાયમાં મગ્ન બનતે હોય, એને જ સાચો ભિક્ષુ જાણવે. न य वुग्गहियं कहं कहिज्जा, न य कुप्पे निहुइन्दिए पसन्ते । संजमे धुवं जोगेण जुत्ते, ઉર્વસંતે વિદેશ ને ન મરહૂ ૨૦ || જે લડાઈ-ઝગડો થાય એવી કથા-વાર્તા કરતે ન - હોય, જે કેઈન ઉપર ગુસ્સો કરતે ન હોય, જે પાંચે ઇંદ્રિયોને સંયમમાં રાખનારો હોય, જેનાં મન, વચન અને શરીર નિશ્ચિત સંયમમાં જ જોડાએલાં હોય, જે ઉપશાંત હોય, એટલે કે કેઈ નિમિત્તને લીધે ગભરાતે ન હોય અને જે કોઈને અનાદર કરતે ન હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy