SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ : ભિક્ષુની ઓળખાણ ] જેણે પાંચ આશ્રવદ્વાને સંવર કર્યો હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ. चत्तारि वमे सया कसाए, धुवजोगी य हविज्ज बुद्धवयणे । કાળે નિષ્ણાચાર, રિદિનો પરિવઝા ને સ મારવૂ / ૬ || જે ક્રોધાદિ ચાર કષાયોને સદા છેડે, જે જ્ઞાનીઓનાં વચનમાં અડગ નિષ્ઠાવાળો હોય, જે પશુઓ તથા સુવર્ણ રૌપ્ય વગેરેથી રહિત હોય, જે ગૃહસ્થના પ્રપંચવાળા સંબંધને અનુસરતો ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ. सम्मदिढि सया अमूढे, ___ अत्थि हु नाणे तवे संजमे ए । तवसा धुणइ पुराणपावगं, મનવચ- કુસંધુ ને વ મિચ્છુ . ૭. જે સમ્યગ્રદર્શી હોય, જે સદા પિતાનાં જ્ઞાન, તપ અને સંયમના કર્તવ્ય અંગે મોહ વગરને હોય, તથા જે તપ તપીને પિતાનાં પુરાણાં પાપને ખંખેરી નાખતે હોય અને મન, વચન તથા કાયાને સંયમમાં રાખતે હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ. तहेव असणं पाणगं वा, વિવિÉ મસરૂમં મિત્તા | होही अट्टो सूए परे वा, त न निहे न निहावए जे स भिक्खू ॥८॥
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy