SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યુગપ્રધાન શ્રીજિનચરિ સ. ૧૯૪૭માં જહાંગીરની પુત્રી-જન્મના ઉલ્લેખ છે, વળી અષ્ટેત્તરી સ્નાત્ર પણ એ પુત્રીના જન્મદાષની ઉપશાન્તિ નિમિત્તેજ ચેાજાએલ હતા. આથી અમે ‘રાસ અનુસાર સૂરિજી લાહોર પધાર્યા પછી, આવતી ચૈત્રિપૂર્ણિમાનું લખેલ છે, કિન્તુ વાસ્તવમાં સં. ૧૬૪૮ની ચૈત્રિપૂનેમ હાવી જોઇએ. પદ્મરમાં પ્રકરણમાં રાજપૂતાનાકે જૈનવીર'ના અનુસારે જયપુરના રાજા અભયસહુનો ઉલ્લેખ કરેલ છે, પરન્તુ એ સમયે જયપુરમાં અભયસિંહ નામને કોઈ રાજાજ નહોતા. ચિત્ર અને ફરમાન પત્ર સૂરિજીનુ' અકબર સાથેના મેળાપનુ ચિત્ર આ પુસ્તકમાં આપવામાં આવ્યુ છે.+ આ ચિત્રને બ્લોક અનને શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર' ઇન્દોર તરફથી પ્રાપ્ત થએલ છે; જેને માટે અમે ઊકત જ્ઞાનભંડારના સંરક્ષક શેડ ચાંદમલજીને ધન્યવાદ આપીએ છીએ. આવા પ્રાચીન ચિત્રો અનેક સ્થળે જોવા મળે છે (આને માટે આઠમાં પ્રકરણના અંતે આપવામાં આવેલ કુટનેટ એ), અને દાદાજીના મર્દિની દિવાલા પર પણ ચિત્રેલ જોવા મળે છે. સૂરિજી ખેઠા હોય, અને એમની સમક્ષ સમ્રાટ અકબરાદિ હાથ જોડીને ઉભા હાયએવું ચિત્ર કલકત્તામાં સુપ્રસિધ્ધ રાય બદ્રીદાસ બહાદુરના મંદિરમાં લગાવેલુ છે. ચરિત્રનાયકની એક સ્વત ંત્ર છી સેદ્રુજીના મ ંદિર-બીકાનેરમાં પણ છે. પંચનદી સાધવા + શ્રીમાન્ હીરવિજયસૂરિજીના પણ આવાજ ફોટા અનેક પ્રથામાં પ્રકાશિત થયેલ છે, પરંતુ એની પ્રાચીનતા અને પ્રામાણિકતાના વિષયમાં પુરાતત્ત્વવિદ્ શ્રીવિદ્યાવિજયજીને પૂછતાં, ફાગણ સુદિ ૧૦ (વી. સં. ર૪૬૧) પાટણથી મેાકલેલ કાર્ડમાં તેઓ આ પ્રકારે લખે છે: હીર વિ. સુ. અને અકબર મિલનનું ચિત્ર બનાવટી છે. મે લખનૌમાં બનાવરાવ્યું હતું,
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy