SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવર્તી સાધુ–સંધ ૨૦૩ વાદ સહિત તેમ સટીક પણ છપાઈ ચૂકેલ છે. (૩) ચોમાસી વ્યાખ્યાન (જયચંદજી ભંડાર) (૪) વષૅ ફાલ જયેષ સઝાય ગા. ૩૬, અને (૫) જિનદત્તસૂરિ સ્ત. ગા. ૧૭ અમારા સંહમાં છે. અને સ્કૂલિભદ્ર મહાકાવ્ય અષ્ટા શ્લોક વૃત્તિ, શાન્તિલહરી’ પણ પ્રાપ્ત છે. એ કૃતિઓ ઉપરાંત એમની એક અપૂર્વ તિ ન:મે શાંતિનાથસ્તવ ગર્ભિત અજિત જિન સ્તવ” શ્ર્લોક ૧૪ ની છે +, તેઓ શ્રીની કવિતા અતિ અંતર તેમજ રાયક છે. સભવ છે કે કવિવર ઋષભદામજીએ પ્રસિધ્ધ કવિએના નામમાં જે “સૂરચન્દ્રજી” ના નામેહ્લેખ કર્યાં છે, તે આ હાય ! કિંતુ કૃતિએ પૃતી સંખ્યામાં નરી મળવાને કારણે એ બાબત નિય પૂર્વક કરી શકાતુ નથી. એના શિષ્ય હીર ઉદય પ્રમે કૃત ચિત્ર સંસ્મૃતિ ચા॰ સં. ૧૭૧૯ વ્હેલએ, ચતુર સ) મળે છે. (૧૨) ઉપા૦ શિનિધાન : શ્રીનિદત્ત રિલ્કની શિષ્ય પરખરામાં તેએથી જા, તુ સારજીના શિષ્ય હતા. આ વા॰ હું . સાજી તે જ છે કે જેના વિષે અકબરને ત્યાના ઉલ્લેખ છઠ્ઠા ઝુકણમાં થયે છે. ઉપા॰ શિનતિધાનએ એ રાયની હું આ વમાં શરૂઆતના બે ક્લાકે ઉપતિમાં તેમ એ શાલ અને માના લકા સભ્યરામાં છે. અને અપૂર્વકૃતિ એટલા માટે કહેવામાં આવે છે કે એના એ ૧૪ શ્ર્લોકમાંથીજ અનુષ્ટુપ છંદતા ૩ ક્ષેાકેા જુદા કાઢી શકાય છે. જેમાં ભગવાન શાંતિનાથની સ્તુતિ થાય છે. આમાં બન્ને જીંદેના લક્ષણે!થી વિદ્ધતા અંશમાત્ર પણ ન આવવાદેવી. આએ કવિની અસાધારણ પ્રતિભા પરિચય મળે છે. આ સ્તવની નકલ બન્ને છંદોમાં જુદી જુદી આ ગ્રંથના પરિશિષ્ટમાં પાર્કની જાણકારી માટે આપેલી છે. આની પ્રતિકૃતિ પૂજ્ય ઉષા શ્રીલિમુનિજી મહારાજ પાસેથી અમને પ્રાપ્ત થઈ છે. ( ગુ. સં. સંપાદક ) »
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy