SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ યુગપ્રધાન બીજનચંદ્રસૂરિ ૧૬૭૭ મેડતાના શિલાલેખોમાં એમનુ નામ આવે છે. એમના શિષ્ય ચારુદતજી કૃતઃ શસૂરિ સ્ત. (સ. ૧૯૯૬ માગસર વ. ૭), સેવાવા સ્ત, સં. ૧૬૭૬ શ્રાવણ સુ. ૧) મુનિ સુવ્રત સ્ત. (જોધપુર, સખવાળ 'મલશાહ કારિત પ્રાસાદ સ્ત. સ. ૧૬૯૬) વગેરે મળે છે. તેમના (૧) શિષ્ય કનઃ નિધાન કૃત રત્નચૂડ રાસ (સં. ૧૭૨૮ શ્ર. વ. ૧૦ યજીના સ'ગ્રહમાં છે અને ભીમસી માણેક તરફથી પ્રકાશિત છે.), ૨) શિષ્ય કલ્યાણ નિધાન શિ. લશ્ચિંદ્ર ન જન્મપત્રી પઘ્ધતિ (સ. ૧૭૫૧ કાસ, મહિમા॰ભ માં છે). રૂપા॰ હું સપ્રમે હૃજન શિષ્ય પૃષ્યતિ ઉત્તમ કવિ હતા. એમના ૧) ૨સેરાસ ચૌપાઈ. ૧૯૮૧ વિત્યારશ મેડતા), (૨) મલ્ફેર ચો. (૧૬૮૨૫૫ ભ, ૭ ચાર રાસ સ. ૧૯૯૬ વિજ્યા દશમી સગાનેર, (૯) હનીમ સ. ૧૯૮૪ ભા. નાગે!ર), (૫) મટનીસી (સ. ૬૯૮૭ ગ્ણ, વ ૧૩ મેડતા) મહિમા ભક્તિ ભર ઉપલબ્ધ છે. આ ઉપરાંત જૈન ગુર્જર કવિઓ! પ્રશ્ન ભાગમાં. (૪) ધનાચિત્ર (સત ૧૬૮૮ ભા. સુ. ૧૩ શિવ વીલપુર, અને (૫) કુમાર મુનિ રાસની પણ નોંધ છે. S (૧૧) સૂરચન્દ્ર -શ્રી જનભઃ સુરિ શાખામાં વા. કરિનાદયગણિ શિષ્ય) વા. થીરકલશજીના તેઓ શિષ્ય હતા. એમણે રચેલ (૧) પાતી. શ્લેષાલ કાર ચિત્રા (અંપૂર્ણ પત્ર ૯ મીકાનેર જ્ઞાન ભંડાર), અલકાર સાહિત્યમાં એક વિશિષ્ટ અને મહત્વના ગ્રંથ છે. ગ્રંથ અપુર્ણ હાવાથી રચનાકાળ નથી મળતા. (ર) જૈન તત્ત્વસાર (સ. ૧૬૬૯ આશ્વિન પૂર્ણિમા બુધ અમૃતસર આ ઉત્તમ રચના શિલિયાળા ગ્રંથ હિંદી અને ગુજરાતી ભાષાનુ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy