SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ યુગપ્રધાન જાંજનચંદ્રસૂરિ સંશોધિત પ્રતિ લખી હતી. કવિવર સમયસુંદરજીએ એમને માટે “સિદ્ધાન્તચક્રવતી” એવું વિશેષણ લખેલું છે. ઉપાશન નિધાનજી & આદિ પણ સૈધાન્તિક બાબતમાં એમને પૃચ્છા ર્યા કરતા. તેઓ ઉચ્ચ કોટિના કવિ પણ હતા. સંત, પ્રાકૃત તેમજ પ્રચલિત લોક ભાષામાં ઘણય ગદ્ય તેમજ પદ્ય છે રચેલા, જેની સંક્ષિપ્ત સૂચિ નીચે મુજબ છે. ૧ ઈર્યાવહાર્વિશિકા (સં. ૧૬૪૦ જિનચન્દ્રસૂરિના આદેશથી ) પ્રાકૃત ગા ૩૬, પજ્ઞ વૃત્તિ (સં. ૧૯૪૧), પૌષધષત્રિશિકા (સં.૧૬૪૩) પ્રા. પજ્ઞ વૃત્તિ સં૫૬૪૫ ) આ બને છે કે “જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” સૂરતથી છપાયેલ છે. ૩ નાષત્રિશિકા (વૃત્તિ) એને ઉલ્લેખ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રધધ વૃત્તિમાં છે, જો કે ડાં શ્રાવિકા વન ડણસ સં. ૧૬૪૭, અક્ષયતૃતીયા), ૫ અષ્ટોત્તરી સ્નાત્ર વિધિ લાહોરમાં જિનચન્દ્રસૂરિ આદેશાતુ), ૬ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ (સં. ૧૬૫. વિજયાદશમી લાહોર) જિનચન્દ્રસૂરિના આદેશથી, શ્રાવિકા રેખા રત-ગ્રહણ રસ સં. ૧૬પ૦ કા. સુ ૩), ૮-ર૬ પ્રશ્નો૨ ગ્રંથ (મુન્નાન વાસ્તવ્ય ગેલછા ઠાકુરસી કુન શોના ઉતઃ જિનસિંહરિની આજ્ઞાથી લાહોરમાં), ૯-૧૪૧ પ્રશ્નોત્તર, (વિચારરત્ન સંગ્રહ કચ્છકોડાયના ભંe), ૧૦ દિજિનસ્ત. (૧૬ પપ ફાગણ), ૧૧ ચાવીસ જિન ગણધર સંખ્યા સ્ત. (૧૬). ૧૨ વરસ્વામી ચૌ. (સં. ૧૬૫૯), ૧૩ બાર ભાવના સંધિ મકાનેર સં. ૧૬૭૬–૪૬), આચાર્ય શ્રીજિનરત્નસૂરિજી મા ને ઉપદેશથી છપાએલ અને જયપુર (રાજસ્થાન)ના સંઘ * રાધનપુરમાં ૨૪ પ્રશ્ન એમણે રજુ કર્યા હતા. જેની સમય સુંદરજી લિખિત પ્રતિનો પ્રથમ પત્ર જ્ઞાન ભંડારમાં છે. '
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy