SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવર્તી સાધુ-સંધ ૧૯૫ ભંડારમાં છે.), ૪ મુનિમાલિકા (સં. ૧૬૩૬ રિણી, અમારા તરફથી પ્રકટ થયેલ “અભયરત્નસાર’ માં), પ રૂપકમાલાવૃત્તિ પત્ર ૩ (જનચન્દ્ર પિ રાયે અમારા સંગ્રહમાં), ૬ શાશ્વત ઐ. સ્ટવ ગા. ૩૮, ૭ ખતર ગચ્છ ગુર્નાવલી ગા. ૨૧, ૮ અલ્પાબહત્વ સ્ત, ગા-૩૮, ૨૦ દેશી નામમાલા વૃત્તિ, પત્ર ૪પ મહિમા ભ૦, શી કમ મંજરી, ઈત્યાદિ, બીજા કેટલાયે સ્તવનો અમારા સંગ્રમાં છે. અને શ્રીપૂજ્યજીના સંગ્રહમાં સં. ૧૯૩૭માં લખાએ ગુટકામ એમના ૧૧ સ્તવન સઝાય વગેરે છે (૮ મહે. જયસેમી : તેઓ ક્ષેમધાડ શાખામાં પ્રદ માણિયજીના ૪ શિશ હતા. શ્રીજિન માણિકય સૂરિજીએ સં. ૧૯૦પ-૧૨ ની વી એમને દીક્ષા આપી જયસોમ નામ રાખે છે, એથી પહેલાં ન. ૬૦૫ ની પ્રશસ્તિમાં એમનું પર્વનામ સિંઘ” લખે છે. તેઓ અસાધારણ મેધાવી અને મહાન જબરદસ્ત વિદ્રાન હતા. ર. ૧૯૪૬ ની પૂર્વ મંત્રીશ્વર કર્મ એમની પાસે બીકાનેરમાં ૧૧ અંગો અણ કર્યા હતા. . ૧૬૯ માં રજની સાથે તેઓ પણ અકબર પાસે લાહોર ગા હતા. રિઝ માં ફાગ રા િરના રોજ એમને ઉપાધ્યાય પદ પ્રદાન કરેલું. એમણે સમ્રાટની સભામાં કેઈક વિદ્વાનને પરાભવ આપીને જયપતાકા મેળવે ઇ. સ. ૧૯૭૫ માં વશાખ સુદિ ૧૩ના શત્રુંજય પ્રતિષ્ઠા સમયે તેઓ પણ શ્રીજિનરાજસૂરિજીની સાથે હતા. એમણે શ્રીજિનચન્દ્રરિ વિરચિત પૌષધવિધિ પ્રકરણ વૃત્તિ (ચના સં. ૧૬૧૭ પાટણ) નું પુનરાવકન કરી અંતિમ દ્વિપદી પદ્યની વ્યાખ્યા કરીને * શિષ્ય ક્ષેમસોમ (શિ. પુણ્ય તિલક શિ. વિદ્યાકીતિકૃત નરવર્મ ચરિત્ર સં. ૧૬૯, પત્ર ૫), મહિમા. ભંડારમાં છે. ૧૭
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy