SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવર્તી સાધુ–સંધ ૧૯૭ તરફથી પ્રકાશિત આરાધના સૂત્ર સંગ્રહ’ માં છપાએલ છે) બીજાય અનેક સ્તોત્ર સ્તવન, સઝાય, પ્રનેાત્તર ઉપલબ્ધ છે. એમના મોટા ગુરુભ્રાતા પદ્મમદિર ગુણુરંગ તેમજ દયાર ગ હતા, એમના નામ સં. ૧૯૦૫ માં લખાએલ “સારસ્વત દીપિકા”ની પ્રશસ્તિમાં આવે છે. પદ્મમંદિર ગણિકૃત ઋષિમ’ડળ પ્ર વૃત્તિ, જે ॰ વિજયામ'ગસૂરિજી એ છપાવેલ છે, પ્રવચનસારું દ્વાર બાવોધ. જેમાંના માત્ર બે દ્વાર જેટલા પ્રથમ ભા પાલીતાણાથી એક માસ્ટરે છપાવેલ છે. યા. ગુણરંગ કૃત શેત્રુજય યાત્રા પરિપાટી (સ` ૧૬૧૬), સામાયક વૃદ્ધિ સ્ત (સં. ૧૬૪૯ કા તક) ગા. ૩૨, અજિત સમવસરણ સ્ત. અને અત્તર શત વકરવાલી મણકા સ્તવન ઉપલબ્ધ છે. એમના શિષ્ઠ જ્ઞાન હલાસના ા. લાત સારા કવિ હતા. ન રામકૃષ્ણ ચૌ. (સં. ૧૬૭૭ હૈ. સુ. પ ઝીકાર માંધવ જીવનીતિ ની સાથે), ૨ ગજસુકુમાલ રાસ, ૩ દેવકીપુત્ર ઢાળ (અમારા સંગ્રહ ન. ૧૪૦૨માં અને આત્માનુશાસન પુરૂષેદય બાય ?) બિલ શો ઉપલબ્ધ છે. મહે..જયામજીના ઉપા॰ ગુણવિનયજી વિજય તલક, ચાલ આદિ કેટલાય વિદ્રાન વ્યિા હતા. એમાં પાછ ગુણાવનાજી તે શતાબ્દીના નામાંક્તિ વિદ્વાનેામાંના એક હતા. એમની પ્રભા લગભગ સમયસુંદરજીની ખરાખર ગણાય. એમની કૃતિઓની સંખ્યા પણ ઘણી વિશાળ છે, પરંતુ એ પ્રમાણે પ્રસિદ્ધિ પામેલ નથી. સ. ૧૯૪૯માં સૂરિજીની સાથે તેઓ પણ લાહાર પધાર્યા હતા ત્યાં તેમને પણ સમયસુંદરજીની સાથેજ વાચક આપવામાં આવ્યું હતું. સં. ૧૯૭૫માં શત્રુંજય પ્રšિા સમયે તેએ પણ ત્યાં હતા. સંવત્તાનુક્રમે
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy