SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ નહાતા થયા, એટલે બીકાનેરના સઘ એમના દર્શન માટે ખૂબ ઉત્સુક હતા. આથી સૂરિજીને પોતાની નજીક આવ્યા જાણી, અત્યંત હર્ષ સહુ એમને ત્યાં પધારવાની વિનતિ કરવા સઘના મુખ્ય શ્રાવકા મહેવા ગયા; અને બીકાનેરમાં ચાતુર્માસ કરવા અત્યંત આગ્રહપૂર્વક પ્રાર્થીના કરી. સંધની ખૂબ કિત અને આગ્રહને વશ થઈ તેઓશ્રી બીકાનેર પધાર્યાં. સૂરિજીના શુભાગમનથી ત્યાંના મહારાજા રાયસિંહજી અને શ્રીસદ્દે હર્ષિત થઈ એમના નગર પ્રવેશ ખૂબ સમારેાહપૂર્વક કરાવ્યા. ઘણાં વર્ષોં પછી આવ્યા હાવાને કારણે સ'ઘની ભિકત અને ધર્મ પરાયણતાના શ્રોત અપૂર્વ રીતે વહેવા લાગ્યા, અને ચાતુર્માંસમાં ખુબ ખુબ ધ પ્રભાવના થઈ. ખરતરગચ્છ શ્રીસ ંઘે નાહટાએ ની ગુવાડમાં શ્રીશત્રુજ્યાવતાર નામે શ્રીઋષભદેવ ભગવાનના જિનાલયનું નિર્માણ કર્યું. એની પ્રતિષ્ડા સ’. ૧૯૬૨ના ચૈત્ર વિદે છના રાજ સૂરિજીએ વિધિપૂર્વક કરી, એ સમયે પાષાણની ૪૦ મૂર્તિ એની પ્રતિષ્ઠા કરી, + જેમાંની ઘણીખરી આજેય ત્યાં મૈજૂદ છે. કેટલીક મૂર્તિ એ + अडसठ अंगुल प्रतिमा बडी, उज्जवल दल आरासे घडी । झिगमग ज्योति तणो विस्तार, जय जय शत्रुंजय अवतार ॥२॥ × × × ફોરૂં રસ (રસ) રારિમિત (૧૬૬૨) વરસૈં રે, ચેતવવી સાતન ચિત્ત રે युगवर श्रीजिनचन्द यती रे, प्रतिष्ठा कीधी जगीरौ रे ॥५॥ वलि श्रावक श्राविकारी रे, प्रतिमा चालीश विचारी रे । उच्छव करि इहां वित्त वावई रे, निज भत्तितणो फळ भावई रे || ६ || (સ. ૧૬૬૪ પોષ સુદી ૯ સુમતિકલ્લોલ કૃત ઋષભ સ્તવન) "संवत सोल बासठी समई, चैत्र सातमि वदि जेहो जी । युगप्रघान जिनचन्दजी, बिम्ब प्रतिष्ठ्या एहो जी ॥ ८ ॥
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy