SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પંચનદી સાધના અને પ્રતિષ્ઠા ૧૩૧ યમૂર્તિ: પ્રોઝિનચન્દ્ર મિ...........યાત્રા લાધુલયુત: पूज्यमानं वद्यमानं चिरं नंदतु । लि. उ० समयराजैः + । અહીંથી પાછા ગુજરાત તરફ વિહાર કરી સૂરિ મહારાજ ખંભાત પધાર્યાં, સ. ૧૬૫૮ના ચાતુર્માસ ખંભાત થયા. એ પછી સં. ૧૯૫૯ ના ચાતુર્માંસ અમદાવાદ કર્યાં. ત્યાંથી વિહાર કરી પાટણ પધાર્યાં. સં. ૧૬૬૦ નુ` ચામાસુ` પાટણ કરી, ગ્રામાનુગ્રામ વિહરતા વિહરતા મહેવા પધાર્યાં ત્યાં ૧૬૬૧નું ચામાત્રું થયુ. શ્રી નાકોડા પાનથજીની યાત્રા કરી તેમજ અનેક ધ' કાર્યાં થયા, ત્યાં કાંકરિયા ગેત્રના કમ્મ! શેઠ સૂરિજીના પરમ ભક્ત હતા, એમણે સૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. સ’. ૧૬૩૮ પછી સૂરીજીને મીકાનેર ખાતે ચાતુર્માંસ + સૂ≈એ પ્રતિનિ અટલ કમલાકાર જિન પ્રતિમા બન્નેના બીજા પણ કેટલાય મરે!માં છે. આ કમ-આહાર દેવગ્રહની ૮ પાંખડીઓમાંથી મે નહીં મળવાના કારણે આ લેખના મધ્ય ભાગ અપૂર્ણ રહી સે. . કવિ સ થે ખીજા પર કેટલાંક જિન મૂર્તિ કમર ની ગવડમાંડું લેખ આ પ્રમાણે છે: પત્ર નં ૬ માં મ્મર પ્રતિષ્ઠા રાવ લખેલુ છે. એની એના તિા ધૃ હતી. જેમાંની એક દ.ચ મદિર માં છે, જેનેા स ं. १६६१ वर्षे मार्गशीर्षमासे प्रथमपक्षे पंचमीत्रासरे गुरुवारे उकेशवंश बहुरागोत्रे शाह अमरसी पुत्र साह राम पुत्ररत्न... रेण श्री शान्तिनाथबिच कारितं श्रीबृहसरे युगप्रधान जिनचन्द्र सूरिभिः ભરૂચના મુનિસુવ્રત જિનાલયમાં આજ તિ થએ પ્રતિષ્ઠિત થએલ વિશ્વલનાથ પ્રભુની પ્રતિમા છે. જેને લેખ “ જૈન ધાતુ પ્રતિમા લેખ સગ્રહ ભા. ૨ ામાં છપાએલ છે. .. ૧
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy