SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ છે અને શુભ ભાવના કરી રહ્યો છે, એટલામાં જંગલમાં મેટો કોલાહલ ઊડયો. આશ્રમવાસીઓને એ સાંભળીને કો ભય નથી કે ‘ હાય ! લૂંટાઈ જઈશું ?' કેમકે પાસે છે શુ' તે એ લૂટાવાને ભય લાગે ? ભય તે જેણે કશે! પારગ્રહ રાખ્યા છે અને એ લૂંટાઈ જવાના હૈાય. આ તા . ત્યાગી તાપસે છે એમને શુ' લૂટાવાનુ' ? તેમ એ પણ ભય નથી કે ‘હાય ! કાઈ મારશે ’ કેમકે કાયા પર પણ એવું મમત્વ રાખ્યુ નથી, તેથી તો તપસ્યા કરી કરી કાયાને સૂકવી રહ્યા છે. આમ તાપસાને ભય તા કશે નાહ, પણ જિજ્ઞાસા થાય છે કે આ શાળા કેટલાહલ હશે ? તે પરસ્પરના મેઢા સામે જુએ છે ત્યાં રાજા હરિષણને ખ્યાલ આવે છે કે પેાતાનું સૈન્ય આવ્યુ હાય તેથી કુલપતિને કહે છે ‘ મહારાજ ! મને લાગે છે કે આ મને શોધવા નીકળેલ મારી સેનાને અવાજ હાય. તેથી હું જરાક એને દર્શન આપી વુ', જેથી એને શાંતિ થાય. ’ એમ કહી રાજા ઊડયેા. ઋષિને પ્રણામ કરીને આશ્રમની બહાર ગયા. ત્યાં જુએ છે તે પોતાની સેના જ હતી; એટલે સેનાને દશ ન આપી આનદત કરી દે છે. સેનામાં રાજાના જયજયકાર ગાજી રહે છે. મધા ખુશી ખુશી માને છે કે ચાલેા રાજાસાહેબ મળી ગયા, સારું થયું. ( ܕ * હવે સેનાપતિ કહે ‘ પધારો મહારાજા ! નગર તરફ.’ રાજા કહે છે, ‘ના, હમણાં અહી થાભેા. અહી મહર્ષિના આશ્રમ છે, આત્માને ઘણી ઠં'ડક આપનારો. તેથી એમના સત્સંગને લાભ લઇએ. શહેરમાં ગયા પછી વળી
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy