SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ સાર પામવાના ઈચ્છુક ભવ્યાત્માએ આવીને તપસ્યામાં લાગે છે.’ એમ કહી નિવૃત્તિમય જીવનની મઝાનાં વન કરે છે. રાજાને આ સાંભળતાં મનને થયું કે અહા ! કેવા · ! ધન્ય આત્માએ કે સસારતી તાપમય જળેાજથાથી છૂટી અહીં તામય જીવન ગાળે છે! કયારે મારે એવા ધન્ય દિવસ આવશે કે હુ' પણ વિટંબણા અને સંતાપભર્યો સંસારથી છૂટી આવા તામય જીવનમાં લાગી જઈશ ? શું આ માનવદેહ જીવનના અંતકાળ સુધી સંસારની જળાજથાથી વિડ’બાવા માટે જ છે ? વિષયાથી ઉકળતા જ રહેવા માટે છે ?? જીવની એ મૂઢ દશા છે કે જે સંસારની જળેાજથામાં આનંદ મનાવે છે, પછી ભલે એમાં ડગલે ને પગલે એક યા બીજા પ્રકારની ચિંતા-ભય-સ ́તાપ ઊઠયા કરતા હાય. જીવને એક જાતનું અભિમાન પાષાતુ રહે પછી આ ચિંતા વગેરે ભમરીએ ભલે કાટતી-ડ'ખતી રહે અને અને કંટાળા નથી. કેવી મેહ, મૂઢતા ? એમ વિષયાથી ઇન્દ્રિયાને ઠારવાનુ માને છે, પણ એ ઇન્દ્રિયા જુગારની જેમ એથી ખાટી ટેવાયેલી વધુ ને વધુ ખણજોવાળી બને છે, ને તેથી જુગારની જેમ નવા નવા વિષય સપર્ક માટે આતુર બની રહે છે. એટલે દેહને એના સદાનેા ઉકળાટ. વિષયામાં ક્ષણુલર ડરવાનુ દેખાય, પર’તુ વિષય ઝંખનાના ઉચાટ રાત ને દિવસ ચાલુ. એટલે આ વિષયેામાં કાયમી ઠરવાનુ માનવું એ કેવી ભ્રમણા ? આશ્રમવાસીઓને ભય કેમ નહિ ? રાજા વિશ્વભૂતિ ઋષિની પાસે વાતચીત કરતા બેઠા
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy