SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ધર્મ સેવા એ બજાવી કે (૧) ધર્મ પામ્યા પહેલાં કષાએથી મન ભારે રહેતું હતું, તે હવે કવા પર અંકુશ કરી આપીને મનને ફરૂં બનાવી દીધું; ને (૨) સાધના આપી કમ સામે પાલન-પોષણ કર્યું. સેવા શું કરે છે? સહારો કરીને મનને ફેરું કરી આપે એ જ ને? ધર્મ આ કરી આપે છે. ત્યારે ગાદિથી ને કર્મથી જર્જરિત બનેલા જીવનું ધર્મ વૈરાગ્ય-ઉપશમ– ઉદાસીનભાવ તથા સંવર-નિર્જરાની સાધના આપી જે પાલન–પોષણ કરે છે, જીવને નવયુવાનીની બળ–સ્કૃતિ આપે છે, એ અલોકિક છે. આ બધું દુન્યવી પુત્ર કશું કરી શકે નહિ; એ તે ધર્મ જ કરે. માટે ધર્મ એ જ સાચે પુત્ર છે. ધર્મ એ જ સાચે પ્રભુ છે. : કષિ કન્યાને કહે છે, “હે ભેળી ! ભૂલી ન પડીશ ધર્મ એ જ સાચે પ્રભુ છે, સ્વામી છે. સ્વામી સેવકની બધી વાતે જતના કરી સેવકને ઊંચે ચડાવે છે. તે આ કામ ધર્મ જ ખરેખરું બજાવે છે. મહા આપાત્તઓમાં ધમે રક્ષણ આપે છે. હરિપેણ કેમ આપઘાત કરે છે ? : હારેણ પિતાની કન્યા ષિદત્તાને કહે છે, “ધર્મ એ જ સાચે સંરક્ષક સ્વામી છે. માટે તું ક્યારેય ધર્મથી પરમુખ ન થઈશ. હું તે હવે વૃદ્ધ થઈ ગયો છું વળી શરીરે તીવ્ર વેદના પણ છે; તેથી હું તે શીઘ મૃત્યુને સાધીશ; અને અગ્નિ વિના એ શીધ્ર નહિ સધાય; માટે - હવે હું અગ્નિ-પ્રવેશ કરીશ તમે બંને હવે સમજી જશે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy