SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ભયંકર હાર ને નાલેશી છે. માટે મન પર લેવી હાય ત એ હાર અને એજ નાલેશી લે; તેમજ હવે ફરીથી એ ન વેઠવી પડે એવા પુરુષાર્થ કર, જે અહીં જ તારે હાથવેતમાં છે બાકી શ્રીપાલ તરફથી મળેલી આ હાર-નાલેશીને શું રુએ ?’’ ધર્મ તરફથી મળેલ આ વિવેક ઉપર અજિતસેનને ભારે હુંમિત આવી ગઇ, અને આંતરશત્રુએના ખાડા કાઢી નાખનારા જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપના પુરુષાર્થ ને હાથ કરી લીધેા; યુદ્ધભૂમિ પર જ મનોમન સંસારત્યાગ કરી ઉપશમભાવમાં ચડીને ચારિત્ર-મુનિપણુ સ્વીકારી લીધું, અને ત્યાં જ કાઉસ્સગ્ગ-ધ્યાનમાં ઊભા રહી ગયા. મેલા, રઘુ કેઈ હવે દુઃખ ? બહારની લાગે કેાઈ પીડા ? દુન્યવી માતા-પિતા આ શું કરી આપી શકે? એ તો ધની જ તાકાત. માટે ધમ એજ સાચા માતા પિતા છે.. ધુમ એજ સાચા પુત્ર : -- હરિષણ કન્યા-ઋષિદત્તાને કહે છે, “હે પુણ્યવતી ! ધ એ જ સાચા પુત્ર છે. પુત્ર શું કરે છે, માતાપિતાના મનને આનન્દ્વ ઉત્પન્ન કરે છે, એમની સેવા કરે છે, અને વૃદ્ધ જર્જરિત થઈ ગયેલા એમનુ પાલન-પાણ અાવે છે. એમ ધર્મ જીવના મનને મહાઆનંદ ઉત્પન્ન કરે છે, જીવની ભારે સેવા બજાવે છે, અને રાગાદિથી તથા કર્મોથી જરિત થઈ ગયેલા જીવનું ભારે પાલન– પેાષણ કરે છે. મહાવીર પ્રભુના જીવ નયસારને સમ્યકત્ત્વ ધમ મળતાં. અપૂર્ણાં આન ંદ થયા, તે જીવ્યા ત્યાં સુધી કાયમ રહ્યો ત્યારે,
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy