SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ અને જરાય અંતરાય નહિ કરતા. તીવ્ર વેદનામાં દીર્ઘ કાળના ત્રાસથી કંટાળીને હું તીવ્ર પણ અગ્નિદાહની ટુંકી પીડા સમજ પૂર્વક જ વધાવી લઉં છું, તેથી અસમાધિ ન થાય એ માટે જાગ્રત જ છું, જેથી પલેક ન બગડે. નમસ્કાર મંત્રના ધ્યાનમાં જઈશ ! બસ, હવે દિત્તા અને એના પતિને બોલવા જગા ન રહી. બષિ હરિણે પંચપરમેષ્ઠિ મંત્રમાં ચિત્ત લગાવી બળતી ચિતામાં પ્રવેશ કર્યો. ભડભડતી આગમાં સળગી જતાં વાર કેટલી ? આ બાજુ ત્રષિદત્તા તે પિતાના આ અગ્નિ-પ્રવેશને જઈ ભારે આઘાત પામી ગઈ એકલા પિતા સાથે જંગલમાં રહેતી, તે એને પિતાની માયા જબરદસ્ત બંધાઈ ગઈ હોય એ સહજ છે. જનમતાં માતા મરી ગયેલી, તેથી પિતાનું વાત્સલ્ય વધી ગયું હોય, એવા એકલા પિતાના જ વાત્સલ્યને પામેલી, એટલે હવે એ પિતાના આ અગ્નિ પ્રવેશ પર અપાર દુઃખ પામે એમાં નવાઈ નથી. સંસારની આ વિચિત્રતા જોવા જેવી છે. કેટલાય બહુ સારા અને પ્રેમાળ માતાપિતા પર ભારે પ્રેમ રાખનારી દીકરીઓ ઉંમરમાં આવતાં નવા જ પ્રેમને પરવશ પડી લગ્ન કરીને એ માતાપિતાને હોંશે છોડીને ચાલી જાય છે. હશે છેડીને કહું છું, વિરોધ કરે ને ! | પહેલી વાર સાસરે જતાં હોંગ ધતૂરો: કલકત્તા વિહારમાં માર્ગમાં એક ગામના નાકે જેવા મળ્યું કે એક યુવાન બાઈને ગાડીમાં બીજી બાઈએ પરાણે પકડીને બેસાડતી હતી, ત્યાં પિલી બાઈ હાથ ઊંચા કરી
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy