SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકારક ગુણવર્મા ૧૬૩ ભગવ્યા નથી. સંસારમાં સુખે જોયા નથી તે પહેલાં આપ વાતો કરે છે. વિષયરસ મહા ભયંકર છે. ઋષિમુનિઓ માટે પણ તે જીતવા દુષ્કર છે તે આપણે શી રીતે છેડી શકીશું? આપ જાણે છે કે પ્રથમ વિદ્યાધરના વચનબંધને કારણે અને ત્યાર પછી તેના ભાઈના ઉપદ્રવે કરીને ભેગા ગુખ માણી શક્યાં નથી, યૌવનના ૨ હજુ ચાખ્યા નથી. તે પહેલા તમે આવી વાત કરે છે તે અને રુચતું નથી. હજુ આપણે ઘરડાં તે થયા નથી. પાછલી જિંદગીમાં જરૂર દિક્ષા વીકાણું મેહાધીન - યમથી દૂર રહે છે. કુમાર કહે- હે પ્રિયે ! કાળનો કોઈ ભરોસો નથી. કાલે શું થવાનું છે તેની કે ઇનેય ખબર નથી. એટલે ધર્મ કાર્યમાં વિલંબ ન કર જોઈએ. સુગુરૂના સહવાસથી આપણું અજ્ઞાન ડું દૂર થયું છે. માટે જાગ્યા ત્યારથી સવાર સમજીને ધર્મની આરાધના કરવી જોઈએ. વિધ્ય સુખે તે અનાદિ કાળથી ભગવતાં આવ્યા છીએ. છતા આ જીવને તેનો સંતોષ થતો જ નથી. ભેગે છે. જેમ ભેગવીએ તેમ તેની તૃષ્ણ વધતી જ જાય છે. તેમ છતાં હમણાં દિક્ષાની ભાવના ન થતી હોય તે તને સંતોષ આપવા ખાતર હું ચેડાવ સંસારમાં રહીશ, ત્યારબાદ કનકવતીને કેઈક વિશાળ વૃક્ષની છાયામાં બેસવાનું કહી ભજનની ચીજવસ્તુઓ લેવા માટે તે નગરમાં ગયા. પિતાની પાસે એક પાઈ પણ ન હતી છતાં નગરમાં જઈ જુગારખાનામાં જઈ ડું તીને તે સાથી માલપુડા વગેરે અન્ય ખાદ્યચીજો ખરીદી નગર બહાર જઈ
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy