________________
૨૨ .
યવનાશેઠનું સૌભાગ્ય
કે “છતાં તેવા સુખને તેમણે ત્યાગ કર્યો.” શાલિભદ્ર પ્રત્યે માન દર્શાવતાં અભયા બોલી. “ધન્ય છે એમને.”
એવા-સાળાબનેવી જેવા મહા પુરષો જ સુખ અને વૈભવ વિલાસ ભોગવવાને લાયક છે, અભયા! કૃતપુણ્ય બોલ્યો. “જેનામાં ત્યાગ વૃત્તિ નથી, તેની ભેગી વૃત્તિ નકધિકારી છે.'
મહાવીર પ્રભુ પણ એમજ કહે છે કે, નાથ ! “જેનામાં ત્યાગ છે, તે પ્રભુપદને પામે છે.
એવી રીતે વાર્તાલાપ કરતા કૃતપુણે નગરમાં બની ગયેલા એક મહાન પ્રસંગને જાણી લીધે. આ મકાનમાં આવ્યા પછી બહારની, "વાત પહેલ વહેલી જ તેના જાણવામાં આવી હતી.