SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૬ ] શ્રી કપૂરવિજયજી કૃષ્ણવાસુદેવ મૃત્યુ પામ્યા ત્યારે બળદેવજી કેવળ ગાઢ સ્નેહમેાહવશ તેને જીવતા જાણી છ માસ સુધી તેના દેહને પેાતાના ખભા ઉપર લઇને ર્યા હતા. કેટલીક વખત એક બીજાને વિયાગ થતાં દારુણુ દુ:ખ થવાથી પ્રાણત્યાગ પણ થઇ જાય છે, જેથી દૂધ-જળ જેવી મૈત્રી વખાણી છે. મિત્રની ખરી પરીક્ષા કષ્ટ આવી પડતાં થાય છે. સખ્ત અગ્નિને તાપ લાગતાં સાનું ચાખ્ખું થાય છે ત્યારે પિત્તળ શ્યામ થાય છે—ઝાંખુ પડે છે. ખરા સજ્જન-મિત્ર જેમ સુખમાં ભાગ લે છે તેમ દુ:ખમાં પણ પૂરતી મદદ કરે છે. ખરા નિ:સ્વાથી મિત્રના લક્ષણ આ પ્રમાણે વર્ણ વ્યાં છે. તે આપણને પાપથી ( પાપ-કર્મોંથી ) નિવારે છે–બચાવે છે અને સત્કર્મીમાં જોડે છે, આપણી એમ ઢાંકે છે અને સદ્ગુણુ વખાણે છે–વિસ્તારે છે, તે કષ્ટમાં આવી પડેલા મિત્રને તજી દેતા નથી પણ તે અવસરેાચિત મદદ, ટેકા યા માલંબન આપીને તેના ઉદ્ધાર કરવા મથે છે. અભયકુમાર જેવા બુદ્ધિશાળી અને ધર્મચુસ્ત સજ્જન મિત્રા જગતમાં વિરલા જ હાય છે. પૂર્વોક્ત લક્ષણેાથી તેમની સજ્જનતા સ્પષ્ટ થઇ શકે છે. ગૃહસ્થ મિત્રા કરવા તા એવાને જ કરવા, કે જેએ અને તેટલે સ્વા ત્યાગ કરીને પરહિત કરવામાં જ તત્પર રહે. સાનાને ગમે તેટલું તપાવે તેા પણ તેના વાન વધતા જ જવાના, શેલડીના શત ખડ કરો તા પણ તે તે સરસ રસ જ આપે અને ચંદનને ગમે તેટલું ઘસે, છેદે, કાપે, પીલે કે બાળે તે પણ તે ખુશબેદાર સુગધી જ આપે; કેમકે તેના મૂળ જાતિસ્વભાવ તેવા છે. તેવી જ રીતે ઉત્તમ સજ્જનાને પણ પ્રાણાન્ત કષ્ટ આવી પડે તાપણુ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy