SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] શ્રી કપૂરવિજયજી આ દુ:ખમાંથી મુક્ત થઈ શકું. ” ધ્રુવે ઉત્તર આપ્યા કે “ ભાઈ ! તેમ કરવાથી હવે કંઇ વળે નહિ. ઉપરાક્ત દેષ્ટાન્ત સમજીને સ્વઆધીનપણે પ્રમાદ તજી જે મનુષ્ય ધર્મ સાધન કરે છે તે જ સુખી થઇ શકે છે, અન્યથા નહિ. ', ,, ૩૫. સાધુ ધ સાધના સ્વરૂપનું સક્ષેપથી કથન. ( શાર્દૂલવિક્રીડિતવૃત્ત ) જે પાંચે વ્રત મેરુભાર નિવહે, નિઃસંગ રંગે રહે, પંચાચાર ઘરે પ્રમાદ ન કરે, જે દુ:રિસા સહે; પાંચે ઈન્દ્રી તુરંગમા વશ કરે, મેાક્ષાને સગ્રહે, એવા દુષ્કર સાધુ ધ ધન તે, જે ન્યુ ગ્રહે તું વહે, ૭૧ ( માલિની વૃત્ત ) મયણ રસ વિમેાડી, કામિની સ`ગ છેડી, જિય કનક કાડી, મુક્તિશુ પ્રીતિ જોડી; ભવ ભવ ભય વામી, શુદ્ધ ચારિત્ર પામી, હું જગ શિવગામી, તે નમા જ ભૂવામી. ७२ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતા રાત્રિભાજનના સથા નિષેધ સાથે પાલન કરવારૂપ મેરુપર્વતના ભાર જેએ નિવડે છે, દૃઢ વૈરાગ્યના રંગથી જેમનું હૃદય રંગાઇ ગયેલું હાવાથી નિ:સ્પૃહભાવે જે આનંદમાં ગરકાવ રહે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય ને અનુકૂળ આચાર-વિચારને જ ધારણ કરી રહે છે, મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપી પાંચ પાપી પ્રમાદના
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy