SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ] શ્રી કપૂરવિજયજી ૩૧. સાષ સતેષ ગુણ ધારવા-આદરવા હિતાપદેશ. સફળ ગુણ ભરાયે, વિદ્યુતા વશ્ય થાયે, ભવજળધિ તરાયે, દુઃખ દૂરે પળાયે; નિજ જનમ સુધારે, આપદા દૂર વારે, નિત ધરમ વધારે, જેહ સતાષ ધારે. ૬૩ ૬૪ સકળ સુખતણા તે, સાર સાષ જાણે, નક રમણીકેરી, જે ઇચ્છા ન આણે; રજની કપિલ આંધ્યા, સ્વની લેાલતાએ, ભ્રમર કમળ માંધ્યા, તે અસતાષતાએ જે સુજ્ઞજના સંતેાષ ગુણને ધારે છે તે સકળ ગુણગૌરવને પામે છે, સકળ વિશ્વવતી જનાને વશ કરે છે, ભવસમુદ્રને તરી શકે છે, દુ:ખ માત્રને દૂર કરી શકે છે, નિજ જન્મને સુધારી શકે છે, આપદામાત્રને નિવારી શકે છે અને નિત્ય નિત્ય ધર્મની વૃદ્ધિ કરી શકે છે. સંતેષગુણના આ મહાપ્રભાવ છે. કનક અને કામિનીના સંગની ઈચ્છા જે કરતા નથી તે જ ખરેખર સંતાષને સકળ સુખનું ધામ સમજે છે. સ ંતાષ ગુણુ વગર કનક કે કામિનીની ઇચ્છા તજાતી નથી. સુવર્ણ ની લેાલુપતાએ કપિલ બ્રાહ્મણ રાજાની પાસે મધ્યરાત્રિએ જતાં માર્ગોમાં કાટવાળના હાથમાં પકડાઈ ગયા, પછી પ્રભાતે તેને રાજા પાસે આણ્યા, તેણે સત્ય હકીકત કહેવાથી રાજાએ તેને છેાડી દીધા અને જોઇએ તેટલુ સુવણૅ માગી લેવા જણાવ્યું. તે વિચાર ૧. આખું વિશ્વ.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy