SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ 54849491818181818181818181818498819891919128843401FT & "નવપદવાળાં નવકારમંત્રનું અંતિમ સ્મરણ કરી અજાણતાં શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ લખાયું છે & હોય તેની ક્ષમા યાચી, આ પ્રસ્તાવના સમાપ્ત કરું છું. नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरियाणं । नमो उवज्झायाणं। नमो लोए सब्बसाहूणं।। ___ एसो पंचनमुक्कारो, सबपावप्पणासणो। मंगलाणं च सम्बेसिं, पढमं हवइ मंगलं ।। ગોડીજી જૈન ઉપાશ્રય પ. પૂ. આચાર્ય શ્રી . પાયધુની, મુંબઈ. વિજયધર્મસૂરીશ્વરજી સં. ૨૦૧૩ના અષાડ વદિ ૧૩. શિષ્ય મુનિ યશોવિજય ૧. દિગમ્બરો તથા શ્વેતાંબરમાંથી જન્મેલા સ્થાનકવાસી તથા તેરાપંથી એ બે સંપ્રદાયોએ, આદ્ય પાંચ પદોને જ માન્યતા આપી છે. અને ત્યાં તેટલાની જ આરાધના મુખ્યત્વે ચાલે છે. એમ છતાં મારા અલ્પ ખ્યાલ મુજબ છે બાકીનાં ચાર પદોને પાછળથી માન્યતા આપી છે. | નવકારના નવપદોના પાઠમાં શ્વેતામ્બરોમાં વિવિધ વિકલ્પો છે. વળી શ્વેતામ્બરથી દિગમ્બરીય પાઠો વચ્ચે શું પણ તફાવતો છે. તે આ પ્રમાણે:--- જેતામ્બરોમાં પહેલા પદના વિકલ્પો સ્વીકારાયા છે. ચલણી નાણાંની જેમ વપરાતા--(૧) રહંતા પાઠ સિવાય (૨) અરહંતા અને (૩) સદંતા. ઓરિસામાં ભુવનેશ્વર નજીક આવેલી ખંડગિરિની હાથીગુફા ઉપર ઇસ્વી. પૂર્વે ૨૦૦ વરસ ઉપર કલિંગાધિપતિ મહામેઘવાહન જૈન રાજા ખારવેલે બનાવેલી ગુફાઓના દરવાજા ઉપર પોતાની આત્મકથા લખી છે. તેના પ્રારંભમાં “નમો અરહંતાન' પાઠને સ્થાન મળ્યું છે. પાંચમા પદમાં તો પદ સિવાયનો સપ્તાક્ષરી નમો ક્ષત્રસાદૂi પાઠ પણ આવે છે. (જુઓ ભગવતીજીનું મંગલાચરણ) આ એક છે અતિવિચારણીય બાબત છે, કારણ કે આથી નવકારની અક્ષરસંખ્યા વગેરે બાબતોમાં ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. _દિગમ્બર પરંપરામાં જુદા પડતા પાઠભેદો નીચે મુજબ છે : જે.ના ત્રીજા પદમાંના ગાર ની જગ્યાએ ગર, છઠ્ઠા પદમાં શ્વેતામ્બરોના નમુ (મો) રો ની જગ્યાએ મોચારો અને નવમાં પદમાં હવ ની જગ્યાએ રૂ. * _આ પ્રમાણે દિગમ્બર પાઠ (૩) નમો માયાળું, (૬) ક્ષો પંપામવારો અને (૯) રમું હેરૂ માતંતે આ પ્રકારનો છે. -પદોની આદિમાં કે ન બંને જાતના વર્ગો માન્ય છે. દિગમ્બરોએ ખાસ કરીને ‘’ વણને પસંદગી આપી છે. –બૌદ્ધો પણ બુદ્ધ ભગવાનને અનુલક્ષીને નો ગરદત્તા, નમો સિદ્ધાં આ પદોથી પ્રાર્થના કરે છે. જે ©©©©©©©©©e [ ૨૫૮ ©©©©©©©e#
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy