SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Fotosessiastois1010101010101010101010106989898989 આમાં તીર્થકર નામકર્મના બંધ સાથે સમર્પણભાવની ભક્તિનું અદ્ભત રહસ્ય તો એ છે કે છે કે ભગવાન મહાવીરના જીવનની બનેલી અન્ય મહત્ત્વની ઘણી ખરી ઘટનાઓ પ્રાપ્ત કરવાનું છે છે. સૌભાગ્ય પણ તેમણે પ્રાપ્ત કરી લીધું. જેટલું આયુષ્ય ભગવાન મહાવીરનું, તેટલું જ શ્રેણિકનું જે જે હશે. કલ્યાણકોના દિવસો, તે વખતની ઉમ્મર, ગણધર તથા ચતુર્વિધ સંઘની સંખ્યા વગેરે ભગવાન મહાવીર મુજબ હશે. પરમાત્મા થવાનું કર્મ તો તુલસા આદિ અન્ય ભક્તજનોએ પણ છે બાંધ્યું, પરંતુ તેમાં ઉક્ત વિલક્ષણતા તો નહીં જ. જેવા મહાવીર એવા જ ભાવિના પહેલા તીર્થકર. આવો વૈજ્ઞાનિક દાખલો મને નથી શું લાગતું કે આ વિશ્વ ઉપર અન્ય નોંધાયો હોય! બીજી બાજુ ઈશ્વર કે ભગવદ્ભક્તિના જી મહામહિમાને બુલંદ અવાજે ગાતું આવું જ્વલંત ઉદાહરણ પણ ઇતિહાસના પૃષ્ઠ ઉપર નોંધાયેલું છે જવલ્લે જ મળે. કેટલાક અજૈન કવિઓએ ઈશ્વર માટે ઊંચામાં ઊંચી ગણાતી “પારસમણિ ” ની ઉપમા છે આપી છે, તેનું અનુકરણ કરી જૈન કવિઓએ તે ઉપમાથી પરમાત્માને ઉપમાવ્યા છે. પણ મને જે લાગે છે કે તીર્થકર દેવ માટે પ્રસ્તુત ઉપમા ન્યાયપૂર્ણ નથી, અધૂરી છે. અલંકારની ભાષામાં 8 ચૂનોપમાં છે, કેમકે પારસનો સ્પર્શ લોહ-લોખંડને થતાં લોહના પરમાણુઓનું, પારસની ઉત્કટ છે છે અને અદ્ભુત ઉષ્ણશક્તિના બળે રૂપાંતર થઈ જાય છે. એમ ભગવાનની ભક્તિના સ્પર્શથી છે & ભક્તના પૂર્વજીવનનું નવતર રૂપાંતર થઈ, સુવર્ણ જેવું મહાન બની જાય છે વગેરે વગેરે. $ સાપેક્ષ દૃષ્ટિએ આ ઉપમા વીતરાગ ભગવાન માટે જાણે બરાબર છે, પણ યથાર્થોપમા , શું તો નથી જ, કારણ કે પારસ લોઢાને સુવર્ણ બનાવે તે લાભ બરાબર છે. પણ પારસમણિ છે. કંઈ લોઢાને પોતાના જેવો જ પારસ બનાવી શકતો નથી, કારણ કે એ શક્તિ તેનામાં છે જ છે ©©©© FAssessiessssssssssssss10101010101010101010101010101000tsoisiaisroicisi જ્યારે ભગવાન તીર્થંકરદેવ તો, અન્ય આત્માઓને સુવર્ણ જેવા નિર્મળ માત્ર નહિ, પણ જે આ વિધિ અને ભાવની શુદ્ધિ જાળવી ઉત્કટ કોટિના ઉછળતા ભાવે ભક્તિ કરનારને પોતાના સરખો છે 8 તીર્થકર બનાવી દે છે. સંખ્યાબંધ આત્માઓને આપસ્વરૂપ બનાવ્યા છે. લોકભાષાની પેલી છે જાણીતી એક કડી પણ આ જ વાતનું સમર્થન કરતાં જણાવે છે કે-“પૂજા કરતાં પ્રાણિયો પોતે છે & પૂજનિક થાય.” આ છે પરાર્થવ્યસની તીર્થકર દેવોની ભક્તિનો અજોડ પ્રભાવ. આ હકીકત ઉપરથી વાચકોને સમજવાનું એ છે કે તમો પણ પંચપરમેષ્ઠિરૂપ નવકારને ૨ . મનસા, વાચા, કર્મણા સમર્પિત થઈ જાવ તો, તો તમારા જ આત્માની પાંચ પરમેષ્ઠિરૂપ પાંચ છું. પર્યાયો-અવસ્થાઓ પ્રગટ થતી જશે અને આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસાતા પોતે છે શું જ અરિહંત સ્વરૂપ બની જશે. ઉપર્યુક્ત મહિમાને જાણીને સહુ કોઈ નિયમિત રીતે ત્રિકાલ ન બને તો દ્રિકાળ કે એક કાળ જે પણ નવકારનો ઓછામાં ઓછો ૧૦૮ વાર જાપ કરો. વળી સૂતાં, બેસતાં, ઉઠતાં, હાલતાં, @ ૧. જુઓ-સિરિ સિરિવાલ કહા અને પ્રવચનસાર, તથા શ્રીપાલ રાસના-અરિહંત પદ ધ્યાતો થકો, વગેરે પ્રમાણો. U5869099%e0%99% [ ૨૫૫] %
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy