SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ િિિિિિિિિિિિણ કે પછી પ્રમાદ કરવો કે નિરર્થક સમય વીતાવવો એ ઉપાધ્યાયજી મહારાજના સ્વભાવમાં જ ન જ જ હતું. એથી જ એમના પોતાના હાથે જ લખાયેલી એમની સંખ્યાબંધ કૃતિઓ આપણા છે જ્ઞાનભંડારોમાંથી સમયે સમયે ઉપલબ્ધ થતી રહી છે અને હજી પણ ઉપલબ્ધ થતી જાય છે. જે આવા મોટા વિદ્વાન અને જાતે પુસ્તકો લખવા બેસે, જાણે આપણી કલ્પનાને આ નવી નવાઈની જ આ વાત લાગે તેવું છે. પણ એ નવાઇની વાત જ મહોપાધ્યાયજીની અસાધારણ વિદ્વત્તાની, છે. મહત્તાની અને સાહિત્યસર્જનની અદ્ભુત પ્રતિભાની જાણે સાક્ષી આપે છે. અને આટલું જ શા માટે? મહોપાધ્યાયજીએ પોતાના હાથેથી કેવળ પોતાની કૃતિઓ જ છે જ લખી છે એવું પણ નથી. બીજા વિદ્વાનોએ રચેલી કૃતિઓની એમણે પોતાના હાથે નકલો કરી છે છે હોય એવા પણ દાખલા મળી આવ્યા છે. આ બતાવે છે કે એમની જ્ઞાન સાધના કેટલી જાગ્રત છે છેહતી અને એમની જિજ્ઞાસા કેટલી ઉત્કટ હતી. એમ કહી શકાય કે જ્ઞાન સાધનાની બાબતમાં જ છે તેઓ કોઇની પણ પરાધીનતા સ્વીકારવા તૈયાર ન હતા. જરૂરી સગવડ અને સહાય મળી તો મિ ઠીક, નહીં તો આપણી પોતાનો પુરુષાર્થ ક્યાં આઘો ગયો છે? “મવાયત્ત તુ વયં' એ ઉક્તિ છે છેએમણે ચરિતાર્થ કરી બતાવી હતી. - આ રીતે મહોપાધ્યાયજીના હાથે લખાએલી એમની પોતાની કૃતિઓ તેમજ અન્ય વિદ્વાનોની કૃતિઓ અત્યાર સુધીમાં સારી એવી સંખ્યામાં મળી આવી છે અને હજી પણ મળતી જ જાય છે, એ ભારે ખુશનસીબીની તેમજ ઐતિહાસિક મહત્ત્વની બીના છે. ભૂતકાળમાં બીજા જ પણ કેટલાક વિદ્વાનો એવા થઇ ગયા છે કે જેમના હાથે લખાએલી પ્રતો ઉપલબ્ધ થાય છે, પણ કોઈ વિદ્વાનના પોતાના હાથે લખાએલી પ્રતો આટલી મોટી સંખ્યામાં મળતી હોય તો તે છે. મહોપાધ્યાયશ્રીની જ. આ પ્રમાણે ઉપસાવેલા આછા ચિત્રની આછી ઝાંખી અહીં પૂરી થાય છે. કકકી કરી શકતી એક કિશકિવીe વીડીવીટી કણિકતાથી સરિરીકવરી કલીકરણ કરી શકાશવારકાશિક્ષિકશિ વીથ કપિલ છે કણક લડકી કી - we doese [ ૨૦૩] છછછછછછછછછછછછછક
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy