________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
૩૯ ભદ્રિક જીવોને ફંદામાં નાંખવા તેવો હેતુ બિલકુલ નથી. માટે વાંચનાર દરેક સજ્જનોએ સજ્જનતા ધારણ કરી શ્વેષ ન લાવતાં આખો ગ્રંથ સમભાવે વાંચી સાર ગ્રહણ કરવો. પરંતુ કોઈ બાબતમાં પક્ષપાતબુદ્ધિ રાખી અસત્યનો પક્ષ લેવો નહીં. બહુસંસારી થવાની બીક ન રાખવાવાળાથી, જૈનમતથી વિપરીત પ્રવૃત્તિ કરવાવાળાને શાસ્ત્રાનુસાર જવાબ આપી સત્યનો જય અને અસત્યનો પરાજય કરવો એ જ અમારી પ્રાર્થનાપૂર્વક આશીર્વાદાત્મક વચન શ્રી સંઘમાં વિસ્તૃત અને ચિરસ્થાયી થાઓ. વધુ વિસ્તારથી ર્યું.
इति श्रीचतुर्थस्तुतिनिर्णयशंकोद्धारे अपरनामानि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयछेदनकुठारे प्रस्तावनाप्रस्तावः प्रथमो भागः समाप्तः॥