SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ લક્ષ્મણ, શત્રુઘ્ન, ભામંડળ, વિભીષણ, સુગ્રીવ વગેરે વીરા એ સીતાને ભક્તિથી નમસ્કાર કર્યાં પછી. રામે સીતાને પેાતાની સાથે અાધ્યામાં આવવા જણાવ્યુ, પરન્તુ સીતાએ ના કહી કારણ કે તેમને હવે સ ંસાર પર માહ રહ્યો ન હતા. પેાતાની મુષ્ઠિથી કે શના લેાચ કરી તે કૅશ તેમણે રામને અર્પણ કર્યાં આથી રામને મૂર્છા આવી. રામ શુદ્ધિમાં આવે તે પહેલાં તે। સીતા ત્યાંથી ચાલી ગયાં અને જય ભૂષણ નામના મુનિ પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. રામનું નિર્વાણ "" મૂર્ણિત થયેલા રામને પરિવારે જળ છાંટયુ એટલે તે સ્વસ્થ થઈ બાલ્યા. “ એ મનસ્વિની સીતા દૈવી ક્યાં છે? અરે ભૂચરા અને ખેચરે!! જો તમારે મરવાની ઇચ્છા ન હેાય તા મારી સીતા મને સત્વર બતાવા ! હૈ લક્ષ્મણ ! ધનુષ્ય લાવ હું હમણાંજ સીતાને લઈ આવું. ” આ પ્રમાણે કહીને ધનુષ્ય ગ્રહણ કરતા રામને લક્ષ્મણે કહ્યું, “ હૈ. આય` ! આ શું કરી છે. આ સવ લોક તમારા સેવક છે, ન્યાય નિષ્ઠ એવા તમે ઢાષના ભયથી જેમ સીતાને ત્યાગ કર્યાં હતા, તેમ રવા નિષ્ડ સીતાએ સંસારના ભયથી આપણા સર્વના ત્યાગ કર્યો છે. તમારી પ્રિયા સીતાએ અહીં પ્રત્યક્ષ પેાતાની મેળે પેાતાના કના લોચ કરી જય ભૃષ્ણ મુનિ પાસે જઇ વિધિપૂર્વક દીક્ષા લીધી છે. એ મહિર્ષને હમણાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ છે. તેને મહિમા કરવા એ તમારૂં પણ કૃત્ય છે વળી મહા વ્રતધારી સીતા રવામિની પણ ત્યાં રહેલાં છે” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ બેલ્યા, ‘ કે બન્ધુ દેવળી પાસે મારા પ્રિયાએ ત્રત ધારણ કર્યું તે બહુ સારૂ કર્યું ” આ પ્રમાણે કહી રામ પરિવાર સહિત જયભૂષણ મુનિપાસે ગયા અને નમકાર કરી દેશના સાંભળી દેશના ને તે ામે નેિ પૃયુ, ” હુંતું ત્ય છુ કે ચાવ્યા? }ળ c. ""
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy