________________
રાજાની હઠ અને પ્રજાના વિલાપ
૫૧
આ જન્મથી લઈ અત્યાર સુધી મારૂ પણ વખત અન્યથા થયું નથી આ જ પર્યંત ખેલ્યા નથી અને અત્યારે જો હું મરણુ ન પામું તે
વચન કાઇ હું અસત્ય
મારૂં સત્યવ્રત કેવી રીતે રહે?
'
ખરેખર ઉત્તમ પુરૂષો જ્યાં સુધી દુનિયા દુનિયા પર તેએ ખેલેલુ વચન પાળે છે, સમજનારા સંતપુરૂષષ સત્ય માને છે, '
જીવતા છે કે, ત્યાં સુધી
સત્યને જ પોતાનું જીવન સિવાય પેાતાને મરેલા જ
માટે હું પ્રધાન ! મારા માટે તથા રાણીના શખમૃતક માટે ચિતા તૈયાર કરાવે, હૈ' સવ દુઃખાને જતાંજલી આપું.
આ પ્રમાણે પ્રત્યુત્તર આપનાર રાજાને, પ્રધાને એ અનેક પ્રકારે સમજાવ્યેા; છતાં રાણી ઉપરના સ્નેહને લઈ કઈ પણ પ્રકારે રાજા મરણના નિશ્ચયથી પાછે ન હયેા. ત્યારે સ` પ્રધાને મૌન ધારણ કરી, શુન્ય ચિતે અને ઉદાસીનપણે એક ખાજુ ઉભા રહ્યા.
ܐ
---
પ્રકરણ ૧૧ સુ
રાજાની હુડ અને પ્રજાના વિલાપ
રાજાએ કહ્યુ અરે પ્રધાનેા ! ઉદાસ થઈને કેમ ઉભા ? તમે પણ આમ નિષ્ઠુર શા માટે થાઓ છે ? હું કોઈ પણ રીતે જીવતા રહેવાના નથી વિલંબ કરી મને વિશેષ શા માટે રીખાવે છે ?”