SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ જર્ મલયસુંદરી ચરિત્ર થઇ, ત્યારે રાત્રે રાજમંદિરમાં સુતેલા મહાબળને રાષથી ઉપદ્રવ કરવા લાગી કુમારનાં વસ્ત્રા વગેરે તેણે જ હરણુ કર્યા હતાં, કે જે વàા વડના કેપ્ટરમાંથી મહાબળને મળી આવ્યાં હતાં. કુમારી મલયસુ દરીએ મહામળના પ્રથમ સમાગમ વખતે પાતાના હૃદય સરખા વલ્લભ જે લક્ષ્મીપુંજહાર આપ્યા હતા, તે હાર કુમારના સુઈ જવા પછી તેની પાસેથી હરણ કરી. સ્નેહાધિકયતાથી પૂર્વ જન્મની હેન નવતીના કંઠમાં લાવી નાંખ્યા હતા. આ અવસરે વિસ્મય પામેલે વિરધવળ રાજા નમ્રતાથી ખેાલી ઉંડચેા. ભગવાન્ ! મહાબળ પ્રથમ મલયસુંદરીને મળ્યા હતા તે વાત અસંભવિત જેવી લાગે છે. કેમકે મારા ધારવા પ્રમાણે સ્વયંવર મંડપ સિવાય તે મલયસુંદરીને કોઈ વખત મળ્યે નથી, આ વચન સાંભળી મહાબળ તથા મલયસુંદરી મુખ આગળ વસ્ત્ર રાખી ગુપ્ત રીતે હસવા લાગ્યાં. કેમકે તેમના પ્રથમ મેળાપની વાત તેમના સિવાય બીજાઓના જાણવામાં ન હતી. . રાજાની આશકા દૂર કરવા માટે જ્ઞાનદિવાકર જ્ઞાનીએ તે સર્વ વાત વિસ્તારથી કહી બતાવી કે રાજકાય માટે આવેલા સુરપાળ રાજાના પ્રધાન સાથે મહાખળકુમાર ગુપ્તપણે આબ્યા હતા, તે નકવતીના મહેલમાં પ્રથમ દાખલ થયા હતા, ત્યાંથી મલપસુંદરી પાસે જઈ
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy