________________
જર્
મલયસુંદરી ચરિત્ર
થઇ, ત્યારે રાત્રે રાજમંદિરમાં સુતેલા મહાબળને રાષથી ઉપદ્રવ કરવા લાગી કુમારનાં વસ્ત્રા વગેરે તેણે જ હરણુ કર્યા હતાં, કે જે વàા વડના કેપ્ટરમાંથી મહાબળને મળી આવ્યાં હતાં.
કુમારી મલયસુ દરીએ મહામળના પ્રથમ સમાગમ વખતે પાતાના હૃદય સરખા વલ્લભ જે લક્ષ્મીપુંજહાર આપ્યા હતા, તે હાર કુમારના સુઈ જવા પછી તેની પાસેથી હરણ કરી. સ્નેહાધિકયતાથી પૂર્વ જન્મની હેન નવતીના કંઠમાં લાવી નાંખ્યા હતા.
આ અવસરે વિસ્મય પામેલે વિરધવળ રાજા નમ્રતાથી ખેાલી ઉંડચેા. ભગવાન્ ! મહાબળ પ્રથમ મલયસુંદરીને મળ્યા હતા તે વાત અસંભવિત જેવી લાગે છે. કેમકે મારા ધારવા પ્રમાણે સ્વયંવર મંડપ સિવાય તે મલયસુંદરીને કોઈ વખત મળ્યે નથી,
આ વચન સાંભળી મહાબળ તથા મલયસુંદરી મુખ આગળ વસ્ત્ર રાખી ગુપ્ત રીતે હસવા લાગ્યાં. કેમકે તેમના પ્રથમ મેળાપની વાત તેમના સિવાય બીજાઓના જાણવામાં ન હતી.
.
રાજાની આશકા દૂર કરવા માટે જ્ઞાનદિવાકર જ્ઞાનીએ તે સર્વ વાત વિસ્તારથી કહી બતાવી કે રાજકાય માટે આવેલા સુરપાળ રાજાના પ્રધાન સાથે મહાખળકુમાર ગુપ્તપણે આબ્યા હતા, તે નકવતીના મહેલમાં પ્રથમ દાખલ થયા હતા, ત્યાંથી મલપસુંદરી પાસે જઈ