SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ તે મચ્છ કોણ હતો? ૩૮૫ સુરપાળ રાજાદિ રાજકુટુંબને ઘણે હર્ષ થયે તેમના આનંદનો પાર ન રહ્યો અહા ! ગુરૂ સિવાય અજ્ઞાન અંધકાર કેણુ દૂર કરે ? ગુરૂ સિવાય જ્ઞાનનેત્ર કેણ આપે ગુરૂ સિવાય પરમ શાંતિનું કારણ કેણ બતાવે ? ધન્ય છે ગુરૂવર્યના તાત્વિક જ્ઞાનને ! પ્રકરણ ૬૦ મું તે મ કેણ હતા? આ જ્ઞાની ગુરૂ જ મારે સંશય દૂર કરશે. ખરેખર સૂઈ સિવાય અંધકારને દૂર કરવાનું કાનામાં સામર્થ્ય છે? ઈત્યાદિ વિચાર કરતા રાજાએ ગુરૂમહારાજને પ્રશ્ન કર્યો. સુરપાળજ્ઞ નદિવાકર ! પ્રભુ! અમને મેટું આશ્ચય થાય છે કે સમુદ્રમાં પડેલી મલયસુંદરીને તે મ પાર કેમ ઉતારી ? એનામાં એવું તે શું જ્ઞાન હતું કે તે વારંવાર પાછું વાળી વાળી સ્નેહની દષ્ટિથી તેના સન્મુખ જોત જેતે સમુદ્રમાં ચાલ્યા ગયે ? ચંદ્રયશાકેવલી-રાજન! મલયસુંદરીની વેગવતી નામની ધાવમાતા અંત અવસરે આર્તધ્યાને મરીને આ સમુદ્રની અંદર તે હાથી આકારના મચ્છપણે ઉત્પન્ન થઈ છે. ભારંડ પક્ષીના મુખમાંથી જ્યારે મલયસુંદરી નીચે સમુદ્રમાં પડી એ અવસરે દેવગે તે મછ પાણી ઉપર તરત હતો તેની જ પીઠ પર તે આવી પડી. મ-૨૫
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy