SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધ પ્રવેશ ૩૨૯ અદ્વિતીય હસ્થાને આપશ્રી શેકસ કલિત શા માટે ? આ લેખના ભાવ વાંચવાની સાથે જ આખા રસૈન્યમાં હર્ષનાદની ગર્જનાઓ થવા લાગી સુરપાળ રાજા આનંદાવેશમાં ખેલવા લાગ્યો. અહા ! વિધિની પ્રસન્નતા ! અહા ભાગ્યોદય ! હમણાં જ પુત્રવધુ સહિત મહાબળ અહીં આવી મળશે. આજે નારકી સરખા અસહ્ય વિયોગ દુઃખથી અમારા ઉદ્ધાર થયો. આજે જ જીવન પામ્યા. આજે જ રચૈતન્ય સુપ્રગટ થયું અને નેત્રો પણ આજેજ વિકવર થયાં. આ પ્રમાણે ખેલતા સુરપાળ રાજા વીરધવળ રાજાની સાથે મહાખળકુમારના સૈન્ય સન્મુખ ચાલવા લાગ્યો. મકરણ ૫૦ સ્વજન મેળાપ સ્નેહ એવી ચીજ છે કે ત્યાં માન અપમાન કે મોટાનાનાની ગણુના કે તુલના રહેતી નથી, અવિવેક કે અવિનય તે અખંડ સના પ્રવાહમાં લીન થઈ જાય છે અને ઉલટા તે અંતરની કારી લાગણીને સૂચવી સ્નેહનુ પાષણ કરે છે. પિતાશ્રી તથા સસરાને સન્મુખ આવતા દેખી મહામળ પણ તરત જ આશન છેડી સન્મુખ દોડી ગયો
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy