SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કામી કંદપના હાથમાં મલયસુંદરી થયો ન હતો. છેવટે દુધવને એળે જો આપતાં તેણે જણાવ્યું કે એ વેરી દવ! મારા સ્નેહી બંધુવર્ગ તરફથી વિગણ બનાવી તેજ મને દુઃખના ભજનરૂપ કરી છે. નિસીમ ખેડવાળા પ્રિયતમ મહાબળની સાથે પણ તે જ વિગણ કરી છે. આ દુદેવ! તારામાં જ સુખદુ:ખ આપવાની કોઈ અપૂર્વ ગુપ્ત શક્તિ રહેલી છે. તે તું જ મારા પર પ્રસન્ન થઈને અન્ય જન્મને વિષે પણું મને " મારા પ્રિયતમને મેળાપ કરાવી આપજે." - હે વનદેવીએ ! અને વનવાસી પશુ, પંખીઓ! મારા સ્વામી મહાબળ કઈ પણ સ્થળે તમારા જેવામાં , આવે તે તેને મારા છેવટના નમસ્કાર પૂર્વક જણાવશે કે વિગણ અને દુખ સહન કરવાને અસમર્થ કાયર, મલયસુંદરીએ આ કુવામાં ઝુંપાપાત કરીને પોતાના પ્રાણને ત્યાગ કર્યો છે અને અન્ય જન્મમાં પણ તમને મળવાની રાહ જોતી રહી છે. - આ પ્રમાણે દેવને એલભ અને વનદેવી આદિને ભલામણ કરી તે અંધકુવામાં ઝુંપાપાત કરવાને મલયસુંદરી તૈયાર થઈ રહી છે અને છેવટનું પંચપરમેષ્ટિ મંત્રનું. મરણ કરે છે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy