________________
}}
મલયસુદરી ચરિત્ર
કે તેમના ધર્મ અભ્યાસ, વિવેક કે વૈરાગ્ય એ તાંબા વખતના કે દઢતાવાળા હાતા નથી. જો લાંબા વખતના અનુમવ અને તે પશુ દૃઢતા પામેàા હાય તા ગમે તેવી અફતમાં પશુ તે પેાતાનું ભાન કે કબ્ય ભૂલી જતા નથી. આ માટે જ્ઞાની પુરૂષ પાકાર કરી આપણને ચેતાવે છે કે તમે નિર ંતર સાવધાન થાઓ. ક્ષણે ક્ષણે આત્મ ઉપયેગની જાગૃતિ રાખા. આખી જીંદગીપર્યંત તમારા - કત બ્યાને અને તને પોતાને ભૂલા નિડુ એવા દઢ અભ્યાસ જ તમારૂં ખરેખર હિત કે રક્ષણ કરનાર છે.
આ જીણુ દીવાલની નજીકમાં જ એક માટે અધકુપ નામનેા ગડન પણ પાણી વિનાના કુવા હતા. આજુબાજુ ફરતા ફરતાં મલયસુંદરીના જોવામાં આવ્યા તે કુવાના કિનારા પર ઉભી ઉભી વિચાર કરવા. લાગી.
-
હમણાં કે પ્રભાતે રાજાને ખબર પડશે કે તરત તે મારી પાછળ અવશ્ય આવશે. મને નાશી ગયેલી જાણી રાષાંધરાજા વિવિધ પ્રકારે માર મારી મને મારી નાંખશે, તેને હાથે મરવા કરતાં આ કુવામાં ઝંપાપાંત કરી આરાધના કે જાગૃતિપૂર્વક પાંતાને હાથે મરવું તે મને પોતાને શ્રય જણાય છે. આમ નિર્ણય કરી પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા પૂર્વક (સમુદ્રમાં પડ્યા પછી પહેલાં જેવી રીતે આરાધના કરી હતી તેવી રીતે) અંત્યત વખતની
આરાધના કરી.
મરવાના અભિપ્રાય પણ થયા છે. તથાપિ પાતાના પતિ મહાખલ તરફના પ્રેમ કે ભક્તિભાવ ખીલકુલ આદેશ