SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ મલયસુંદરી ચરિત્ર * મલયસુંદરીને ઘણે હર્ષ થયે. પિતાના શીયળનું રક્ષણ થયેલું જાણે તેને આનંદનો પાર રહ્યો, તે વિશેષ પ્રકારે ધર્મ ધ્યાનમાં સાવધાન થઈ રહી. - આટલાથી જ તેના દુઃખનો પાર આવે તેમ નહેતું કે, કંદ" રાજા તેને છોડી મૂકે તેમ નહોતું, ડીવાર થતાં જ રાજા તેની પાસે આવ્યા અને અનેક પ્રકારના અનુકૂળ ઉપચારથી પૂછવા લાગે. . અરે સુંદરી ! તેં પુરૂષનું રૂપ શા માટે અને કયા પ્રગથી બનાવ્યું અને હવે ફરી પાછું સ્ત્રી રૂપ કેવા પ્રયાગથી બનશે ? : - આ પ્રશ્નનો ઉત્તર મલયસુંદરીએ મનપણ રૂપે જ આપે. અર્થાત્ કાંઈ ઉત્તર ન જ આપ્યું. ખરેખર એ કેણ મૂર્ખ મનુષ્ય હેય કે પિતાને થયેલે વિજય તેને મૂકી દઈ પિતાને પરાજ્ય થાય તે રીતે શત્રુને બતાવી આપે. . . . . . . - જ્યારે મલયસુંદરી તરફથી કાંઈ પણ ઉત્તર ન મળે, ત્યારે ક્રોધાતુર થઈ રાજાએ તેને ઘણે માર માર્યોપરાધીન સુંદરીએ તે સર્વ મુંગે મેઢે સહન કર્યું. આ પ્રમાણે રાજાએ માર મારવાનું કામ ચાલું જ રાખ્યું. નિરતર મારના પ્રહારથી દુઃખી થઈ તેણે વિચાર કર્યો કે, મારે આ સ્થળથી કેઈ પણ પ્રકારે હવે ચાલ્યા જવું એ જ શ્રેયસ્કર છે. તે જ આ. નરક સરખા દુઃખને અંત આવશે, તેમ જ પુરૂષનું રૂપ હોવાથી બીજે ઠેકાણે
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy