SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ કમી કંદર્પના હાગમાં મનપસુંદરી દ્વારપાળનાં વચન સાંભળી રાજ વિચાર કરવા લાગ્યું કે કઈ પણ પ્રયોગથી તે સુંદરીએ જ આ પુરૂષનું રૂપ ધારણ કર્યું હોય એમ સંભવે છે. વિશેષ - નિર્ણય માટે રાજા તેને પુછવા લાગ્યો કે અરે ? તું કે છે તે અમને કહી બતાવ. - મલયસુંદરીએ જવાબ આપ્યો કે, જે હું છું. તે તું શું નજરે જોઈ શક્તા નથી ? - રાજા ફરી વિચારમાં પડયો. આનું સ્વરૂપ વિદ્યાધરથી કે સિદ્ધ પુરૂષના વિલક્ષણ છે. શરીર પરના ચિહે કોઈ. સામાન્ય પુરૂષના જેવાં જણાય છે, ત્યારે વેશ તે મલયસુંદરીના જેવો જણાય છે, ત્યારે આ જ નિર્ણિતા થાય છે કે મલયસુંદરીએ જ કઈ પણ પ્રકારે આવું. રૂપ ધારણું કર્યું જણાય છે. રાજા–મલયસુંદરી ! મારા મનવાંછિત ભાવનાને કોઈપણ પ્રકારે નહિ ઇચછતાં તેંજ કઈ પ્રયોગથી આ રૂપ ધારણ કર્યું છે , ; , , ' અરે સુભટો ! શું જુઓ છો આને આ મહેલમાંથી, બહાર કાઢી બીજા આવાસમાં રાખી નજર કેદ કરે. આ અંતેઉરમાં વધારે વખત રહેશે, તે મહાન અનર્થ પેદા - રાજાને હુકમ થતાં જ રાજપુરૂષોએ તેને બહાર કાઢી નજીકના આવાસમાં પોતાની દેખરેખ નીચે નજર
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy