SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ t૫૦ યાયસંદરી ચરિત્ર આજ વાત અન્યથા થઈ કે પુત્રીને પતિ મહાબળ નથી પણ કેઈ અન્ય છે. અરે ! આ મહાન થંભ, મહાન તેજસ્વી વિણાવાદકે વિદ્યારિત કર્યો, તે નિચે પુત્રીને પતિ પણ તેજ થશેને? રાજા વીરવળના વાકયે ધ્યાન દઈને મહાબળ પાસે ઉભો ઉભો સાંભળે છે, તેમજ પિતાને કૃતાર્થ માનતે મનમાં હસે છે. એ અવસરે સ્થભ સંપુટમાં રહેલી મલય. સુંદરી પાસે દાસીએ દેડી આવી દાસીઓએ ટેકે આપે. મલયસુંદરી બહાર આવી ઉભી રહી. મલયસુંદરી-અરે દાસી ! તે કળાને નિધન, વીરપુરૂષ ક્યાં ગયે ? જેણે મારા પિતાના દુખની સાથે થંભનું વિદારણ કર્યું છે, હું તેના કંઠમાં વરમાળા આરે, મકરણ ર૭ મું, માળા આરોપણ અને લગ્ન ધાવમાતાએ નજીક આવી સ્થંભ વિદારણ કરનાર વીર પુરૂષ મલયસુંદરીને બતાવ્યું, નેહરસથી ભરપુર ને નીહાળતી, અનેક રાજકુમારેના મને રથની માળાને મૂળથી તેડતી, લેકના ચિત્તને સંતેષ આપતી, ગાંધર્વિકના વેષમાં રહેલા છતાં કામરૂપને ધારણ કરતા, મહાબળકુમારના કંઠમાં પિતાના હાથમાં રહેલી વરમાળા મલયસુંદરીએ આરોપિત કરી.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy