________________
૨૦૭
ચતુર્થ સ્તબક/શ્લોક-પ૦૪-૫૦૫-૫૦૦-૫૦૦ શ્લોકાર્ચ -
મહારથ કુલીન પણ, વિઘાવાળો રૂપવાન પણ, હિંસા અને વેશ્વાનરથી યુક્ત એવો નંદીવર્ધન ગ્લાધ્ય નથી. પ૦૪ll શ્લોક :
उपेक्षितुं च युक्तोऽयं, नैव मे हितकारिणः ।
वर्तेत यदि मद्वाक्ये, स्यादस्य हितमुत्तमम् ।।५०५ ।। શ્લોકાર્ચ -
આ નંદીવર્ધન, હિતકારી એવા મને ઉપેક્ષા કરવા માટે યુક્ત નથી જ, જો મારા વાક્યમાં વર્તે નંદીવર્ધન વર્તે તો, આનું ઉત્તમ હિત થાય. પ૦પા શ્લોક :
त्यजेदेकस्य दाक्षिण्यं, न तातसहितस्य मे ।
इति तातान्तिके स्थित्वा, शिक्षयाम्येनमञ्जसा ।।५०६।। શ્લોકાર્ચ -
એક એવા મારું દાક્ષિણ્ય ત્યાગ કરે=મારું વચન અસ્વીકાર કરે, પિતા સહિત મારું વચન ત્યાગ કરે નહીં, એથી પિતાની નજીકમાં રહીને શીઘ આને નંદીવર્ધનને, શિખામણ આપે. IFપ૦૬ શ્લોક :
अथ भूपं गृहीतार्थं, चक्रे कनकशेखरः ।।
अन्यदा मां समीपस्थं, प्रशशंस महीपतिः ।।५०७।। શ્લોકાર્ચ -
હવે કશેખરે રાજાને ગૃહીતાર્થવાળા કર્યા કનકશેખરે નંદીવર્ધનના હિંસાનું અને વૈશ્વાનરનું સ્વરૂપ કનકચૂડ રાજાને કહ્યું. અશ્વદા રાજાએ= કનકચૂડે સમીપ રહેલા મારી પ્રશંસા કરી. પછી