________________
श्रीमहावीरचरित्रम्
४०६
एवं च अपुज्जंतदोहलयसंकप्पवसेण कसिणपक्खमयलंछणमुत्तिव्व किसत्तणमणुभविउं पवत्ता देवी। अन्नया य पुट्ठा नरवइणा 'देवि! किमेवं पइदिणं किसत्तणं पावेसि ? | साहेसु एयकारणं।' गाढनिबंधे सिद्धं तीए नियमणवंछियं । ताहे परं पमोयमुव्वहंतेण विसेसयरं पूरियं नरिंदेण । माणियडोहला य धरणिव्व निहाणसंचयं दिसव्व नलिणीनाहं सुहंसुहेणं गब्भं वहमाणी देवी कालं गमेइ । अण्णया य पडिपुण्णेसु नवसु मासेसु अद्धट्ठमराइदिएसु सुभेसु तिहि करण - नक्खत्त-मुहुत्तेसु पुरंदरदिसिव्व दिणयरं कोमलपाडलकरपडिपुण्णसव्वंगोवंगसुंदरं पुत्तं पसूया । तओ सहरिसं गयाओ नरिंदभवणंमि चेडीयाओ। दिट्ठो राया, भणिओ य 'देव! वद्धाविज्जसि जएण विजएण य तुमं, जओ इयाणि चेव पसूया देवी चंपयमाला, जाओ य समुज्जोतियसयलदिसामंडलो तेयरासिव्व पुत्तो त्ति । इमं च सोच्चा नरिंदेण दिन्नं तासिं भूरि पारिओसियं, कओ दासित्तविगमो, आहूया
एवं च अपूर्यमाणदोहदसङ्कल्पवशेन कृष्णपक्षमृगलाञ्छनमूर्तिः इव कृशत्वम् अनुभवितुं प्रवृत्ता देवी। अन्यदा च पृष्टा नरपतिना 'देवि! किमेवं प्रतिदिनं कृशत्वं प्राप्नोसि? । कथय एतत्कारणम्।' गाढनिर्बन्धे शिष्टं तया निजमनोवाञ्छितम् । तदा परं प्रमोदमुद्वहता विशेषतरं पूरितं नरेन्द्रेण । मानितदोहदा च पृथिवी इव निधानसञ्चयम्, दिग् इव नलिनीनाथम्, सुखंसुखेन गर्भं वहमानी देवी कालं गमयति । अन्यदा च प्रतिपूर्णेषु नवसु मासेसु अर्धाष्टमरात्रिदिनेषु शुभेषु तिथि - करण-नक्षत्र - मुहूर्त्तेषु पुरन्दरदिग् इव दिनकरं कोमलपाटलकरप्रतिपूर्णसर्वाऽङ्गोपाङ्गसुन्दरं पुत्रं प्रसूता । ततः सहर्षं गताः नरेन्द्रभवने चेटिकाः। दृष्टः राजा, भणितश्च ‘देव वर्धापयिष्यसे जयेन विजयेन च त्वम्, यतः इदानीमेव प्रसूता देवी चम्पकमाला, जातश्च समुद्योतितसकलदिग्मण्डलः तेजोराशिः इव पुत्रः' इति । इदं च श्रुत्वा नरेन्द्रेण दत्तं तासां भूरि पारितोषिकम्, कृतः दासित्वविगमः, आहूताः प्रधानपुरुषाः समादिष्टाः च यथा 'प्रवर्तध्वं निशेषनगर्यां
એ પ્રમાણે દોહલા પૂર્ણ ન થતાં ચિંતાને કા૨ણે કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ રાણી શરીરે કૃશતા અનુભવવા लागी. भेवामां खेच्छा राभखे तेने पूछ्युं- 'हे देवी! म साम प्रतिधिवसे तुं दृश जनती भय छे ? तेनुं अरए। उहे. ' છેવટે અત્યંત આગ્રહથી પૂછતાં તેણે પોતાના દોહલા કહી સંભળાવ્યા, જેથી પરમ પ્રમોદને ધારણ કરતા રાજાએ વિશેષતાથી તે પૂર્ણ કર્યા. એમ દોહલા પૂર્ણ થતાં ધરણી જેમ નિધાનને ધારણ કરે અને સૂર્યને જેમ દિશાઓ, તેમ રાણી સુખે સુખે ગર્ભને ધારણ કરતી કાળ વીતાવવા લાગી. એમ કરતાં નવ માસ અને સાડા સાત દિવસ થતાં શુભ તિથિ, નિમિત્ત, નક્ષત્ર, મુહૂર્તમાં પૂર્વ દિશા જેમ દિનકરને, તેમ રાણીએ કોમળ અને રક્ત જેના હાથ-પગ છે તથા પૂર્ણ સર્વ અંગોપાંગવડે શોભાયમાન એવા પુત્રને જન્મ આપ્યો; એટલે તરતજ હર્ષ પામતી દાસીઓ રાજભવનમાં ગઈ, ત્યાં રાજાને વધાવતાં કહેવા લાગી-‘હે દેવ આપને વિજયની વધામણી છે. હમણા ચંપકમાલા દેવીએ બધી દિશાઓને પ્રકાશિત કરનાર સૂર્ય સમાન પુત્રને જન્મ આપ્યો છે.' એમ સાંભળતાં રાજાએ તેમને ઘણું