________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નિમિત્તભાવ નથી. વળી, ભગવાનના બિંબને દેખાડતા તમારા વડે મારું આ સકલ કલ્યાણ સંપાદિત
જ કરાયું છે.
શ્લોક ઃ
૭૦
ર. પ
निमित्तमात्रतां योऽपि, धर्मे सर्वज्ञभाषिते ।
प्रतिपद्येत जीवस्य स गुरुः पारमार्थिकः । । २३१ ।।
શ્લોકાર્થ :
અને અહીં=સંસારમાં, સર્વજ્ઞભાષિત ધર્મમાં જે નિમિત્તમાત્રતાને પ્રાપ્ત કરે છે તે જીવનો પારમાર્થિક ગુરુ છે. II૨૩૧II
શ્લોક ઃ
एवं मे विदधानस्त्वं, गुरुरेव न संशयः ।
उचितं तु सतां कर्त्तुं, सद्गुरोर्विनयादिकम् ।।२३२।।
શ્લોકાર્થ :
આ રીતે મને કરતા તમે=મારા જિનપ્રતિમાના દર્શનના નિમિત્તને કરતા તમે, ગુરુ જ છો, સંશય નથી. સંતોને સદ્ગુરુનું વિનયાદિક કરવું ઉચિત છે. II૨૩૨||
શ્લોક ઃ
तस्मादुचितमेवेदं सर्वं तावकोपकारस्येति । किञ्च - एषा भगवतामाज्ञा, सामान्यस्यापि सुन्दरम् ।
વ્હાર્ય: સામિ સ્વેદ, વિનયો વન્દ્વનાવિજઃ ।।૨રૂ।।
શ્લોકાર્થ :
તે કારણથી તમારા ઉપકારને આ સર્વ ઉચિત જ છે=હું તમને ગુરુ તરીકે પૂજું છું તે સર્વ ઉચિત જ છે. વળી, ભગવાનની આ આજ્ઞા છે. સામાન્ય પણ સાધર્મિકનો અહીં=સંસારમાં, વંદન આદિ સુંદર વિનય કરવો જોઈએ. ।।૨૩૩||
શ્લોક ઃ
किं पुनस्ते महाभाग ! नैवं सद्धर्मदायिनः ।
युज्यते विनयः कर्तुं निर्मिथ्यस्यापि सद्गुरोः ।।२३४।।