SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - સમ્યગ્દર્શન વડે કહેવાયું - જો આ પ્રમાણે છેઃઅત્યારે મહામોહ સામે યુદ્ધ કરવાનો અવસર નથી અને કાલવિલંબન આવશ્યક છે આ પ્રમાણે જો છે, તો તે દુરાત્માઓની પાસે દૂત મોકલાવાય, જે કારણથી દૂતથી ભત્સિત થયેલા તેઓ મર્યાદાને ઉલ્લંઘન કરે નહીં જે રીતે સંયમને જર્જરિત કર્યો તેમ આપણા અન્ય સૈન્યને જર્જરિત કરવા માટે મર્યાદાનું ઉલ્લંઘન કરે નહીં. પપછી શ્લોક : सद्बोधेनोक्तंन कार्यं तत्र दूतेन, प्रहितेन महत्तम! । तिष्ठामस्तावदत्रैव, बकवत्रिभृतेन्द्रियाः ।।५५८।। શ્લોકાર્ચ - સમ્બોધ વડે કહેવાયું – ત્યાં મોહના સૈન્યમાં, હે મહત્તમ! સમ્યગ્દર્શન ! મોકલાયેલા એવા દૂત વડે કાર્ય નથી=પ્રયોજન નથી. અહીં જ=સંસારી જીવની ચિત્તવૃત્તિમાં જ, બગલાની જેમ નિભૂત ઈન્દ્રિયવાળા=સંવર ઈન્દ્રિયવાળા, આપણે રહીએ. II૫૫૮ll શ્લોક : सम्यग्दर्शनेनोक्तंन भाव्यमतिभीतेन, भवता पुरुषोत्तम! । सुरुष्टा अपि ते पापाः, किं करिष्यन्ति मादृशाम्? ।।५५९।। શ્લોકાર્ય : સમ્યગ્દર્શન વડે કહેવાયું - હે પુરુષોત્તમ એવા સમ્બોધ ! અતિભય પામેલા એવા તમારા વડે સર્બોધ વડે, થવું જોઈએ નહીં. સુરુષ્ટ પણ તે પાપીઓ આપણા પ્રત્યે રોષ પામેલા એવા તે મહામોહાદિ પાપીઓ, મારા જેવાને શું કરશે ? સમ્યગ્દર્શનને શું કરશે. પિપ૯ll શ્લોક : अन्यच्चयदि नो रोचते तात! दूतस्ते दण्डपूर्वकः । તતઃ વિધાનાર્થ, સમપૂર્વ પ્રદીયતા ભાદ્દા શ્લોકાર્ધ : અને બીજું, હે તાત ! સમ્બોધ, દંડપૂર્વક તમારો દૂત જો ન રુચે તો સંધિના વિધાન માટે સામપૂર્વક દૂત મોકલાઓ સામનીતિપૂર્વક દૂત મોકલાઓ. I૫૬oll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy