SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : मयोक्तं न स्मरामीम, वृत्तान्तं भद्र! भावतः । तथापि हृदये मेऽस्ति, यथा त्वं चिरसंगतः ।।४६।। શ્લોકાર્ય : મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું. હે ભદ્ર!મૃષાવાદ ! ભાવથી આ વૃત્તાંતનું હું સ્મરણ કરતો નથી. તોપણ જે પ્રમાણે તું ચિરસંગવાળો છે, તે પ્રમાણે મારા હૃદયમાં છે. ll૪૬ll શ્લોક : યત:दृष्टि, शीतलीभूता, चित्तमानन्दपूरितम् । त्वयि भद्र! मृषावादे, जाते दर्शनगोचरे ।।४७।। શ્લોકાર્ય : જે કારણથી હે ભદ્ર! મૃષાવાદ એવો તું દર્શનનો વિષય થયે છતે મારી દષ્ટિ શીતલ થઈ છે. ચિત્ત આનંદથી પુરાયું છે. ll૪૭ll શ્લોક : नूनं जातिस्मरा मन्ये, दृष्टिरेषा शरीरिणाम् । प्रिये हि विकसत्येषा, दृष्टे दन्दह्यतेऽप्रिये ।।४८।। શ્લોકાર્થ : ખરેખર જીવોની આ દષ્ટિ હું જાતિસ્મરણ માનું છું દિ=જે કારણથી, આ દષ્ટિ, પ્રિય જોયે છતે વિકસે છે, અપ્રિય જોયે છતે બળે છે. Il૪૮il શ્લોક : तस्मादत्र न कर्तव्यः, शोको भद्रेण वस्तुनि । वयस्यः प्राणतुल्यस्त्वं, ब्रूहि यत्ते प्रयोजनम् ।।४९।। શ્લોકાર્ચ - તે કારણથી=વામદેવ મૃષાવાદને કહે છે કે મારા હૃદયમાં તારું સ્થાન છે તે કારણથી, આ વસ્તુમાં=મારા વિસ્મરણરૂપ વસ્તુમાં, ભદ્ર વડેઃમૃષાવાદ વડે, શોક કરવો જોઈએ નહીં. મિત્ર પ્રાણતુલ્ય છે. તે કહે તારું પ્રયોજન છે. llwell
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy