SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : કેવી રીતે વારે છે ? તેથી કહે છે હે જીવલોક ! રાગાદિ ચોરો સાથે તારો સંગ યુક્ત નથી. સર્વસ્વને હરણ કરનારા તારા આ દુષ્ટ ભાવશત્રુઓ છે. II૨૯૩|| શ્લોક ઃ स तु कर्ममहोन्मादविह्वलीभूतचेतनः । हितं तत्तादृशं वाक्यं, जीवलोकोऽवमन्यते । । २९४।। શ્લોકાર્થ : વળી, કર્મના મહા ઉન્માદથી વિહ્વલીભૂત ચેતનાવાળો તે જીવલોક તેવા પ્રકારના તે હિતવાક્યની અવગણના કરે છે. II૨૪II શ્લોક ઃ सुन्दराः सुहृदो धन्या, ममैते हितहेतवः । વં દિ મન્યતે મૂઢો, રાવીનેષ માવતઃ ।।૨૬।। ततो माहेश्वराकारैः, स सारगुरुसन्निभः । तैर्ज्ञाततत्त्वैर्मूर्खत्वाद् बठरो गुरुरुच्यते ।। २९६ ।। ૧૮૭ શ્લોકાર્થ : સુંદર, હિતના કારણ, ધન્ય એવા આ રાગાદિ મારા મિત્ર છે, મૂઢ એવો આ જીવલોક રાગાદિ ભાવશત્રુઓને પરમાર્થથી આ પ્રમાણે માને છે. તેથી જ્ઞાતતત્ત્વવાળા માહેશ્વર આકારવાળા તેઓ વડે સારગુરુ સમાન તે જીવલોક મૂર્ખતા હોવાથી બઠરગુરુ કહેવાય છે. II૨૯૫-૨૯૬II શ્લોક ઃ तं लोकभौतं विज्ञाय, वृतं रागादितस्करैः । जैनमाहेश्वरास्तस्य, त्यजन्ति शिवमन्दिरम् ।।२९७ ।। શ્લોકાર્થ : રાગાદિ તસ્કરો વડે તે ભૌત લોક ઘેરાયેલો જાણીને જૈન માહેશ્વરો તેના શિવમંદિરનો ત્યાગ કરે છે. II૨૯૭II શ્લોક ઃ यथा च याचितास्तेन, क्षुधाक्षामेण भोजनम् । તે તારા: રે વત્ત, તેસ્તસ્ય ઘટરમ્ ।।૨૮।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy