SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : તથીयत् कृत्यं सदनुष्ठानं, तन्न कुर्वन्ति मूढकाः । वारिता अपि कुर्वन्ति, पापानुष्ठानमञ्जसा ।।१९१।। બ્લોકાર્થ : અને જે કૃત્ય સદ્ધનુષ્ઠાન છે, તેને મૂઢ જીવો કરતા નથી. વારણ કરાયેલા પણ શીધ્ર પાપનું અનુષ્ઠાન કરે છે. II૧૯૧૫ શ્લોક - ततोऽमी जगतीनाथ! येऽपि पण्डितमानिनः । सोन्मादा इति विज्ञेयास्तेऽपि भावेन देहिनः ।।१९२।। શ્લોકાર્ચ - તેથી હે જગતના નાથ ! રાજા ! આ જેઓ પણ પંડિતમાની છે અને બુદ્ધિમાન છીએ એમ માનનારા છે, તે પણ જીવો ભાવથી ઉન્માદ સહિત છે એ પ્રમાણે જાણવું. II૧૯૨ા. શ્લોક : सदनुष्ठानरक्तानां, साधूनां पुनरीदृशः । नोन्मादोऽस्ति धरानाथ! तस्मात्ते शुद्धबुद्धयः ।।१९३।। શ્લોકાર્ચ - વળી, સઅનુષ્ઠાનમાં રક્ત એવા સાધુઓને આવા પ્રકારનો ઉન્માદ નથી=અસહ્મનુષ્ઠાન કરવાનો ઉન્માદ નથી. હે ધરાનાથ ! તે કારણથી તેઓ શુદ્ધ બુદ્ધિવાળા છે. II૧૯ઉll શ્લોક : जराजीर्णा रुजाक्रान्ताः, सोन्मादा इति तत्पुरा । यूयं नाहमिति प्रोक्तं, सर्वमेतेन हेतुना ।।१९४ ।। શ્લોકાર્ય : તે કારણથી જરાથી જીર્ણ, રોગથી આકાંત ઉન્માદ સહિત તમે છો, હું નથી એ પ્રમાણે સર્વ પૂર્વમાં આ હેતુથી કહેવાયું. ll૧૯૪ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy