SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૪૫ શ્લોકાર્ય : તેથી જો કે શીતલમંડપવાળા ગૃહમાં દેખાય છે તોપણ તત્વથી તેઓ સદા પથમાં માર્ગમાં જતા જાણવા. II૧૬oll શ્લોક : मुनयस्तु सदा भूप! विवेकवरपर्वते । आरूढाः सततालादे, वर्तन्ते जैनसत्पुरे ।।१६१।। શ્લોકાર્થ : વળી, હે રાજા! સદા વિવેકરૂપ શ્રેષ્ઠ પર્વત ઉપર આરૂઢ થયેલા મુનિઓ સતત આફ્લાદવાળા જેન સત્પરમાં વર્તે છે. II૧૬૧ી. શ્લોક : तत्र चित्तसमाधानं, मण्डपं हिमशीतलम् । आसाद्य निर्वृतात्मानस्तिष्ठन्ति विगतश्रमाः ।।१६२।। શ્લોકાર્ય : ત્યાં જૈન સપુરમાં, હિમ જેવા શીતલ ચિતસમાધાન એવા મંડપને પામીને નિવૃત આત્મા=સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલા સ્વરૂપવાળા, વિગત શ્રમવાળા રહે છે. ll૧૬ચા શ્લોક : ततो यद्यपि दृश्यन्ते, ते बहिः खेदनिःसहाः । विज्ञेयाः खेदनिर्मुक्तास्तथापि परमार्थतः ।।१६३ ।। શ્લોકાર્ચ - તેથી જો કે તેઓ મુનિઓ, બહારથી ખેદને અત્યંત સહન કરનારા દેખાય છે તોપણ પરમાર્થથી ખેદથી નિર્મુક્ત જાણવા. ll૧૬all શ્લોક : तदिदं कारणं मत्वा, भवन्तः खेदनिःसहाः । अहं तु नेति राजेन्द्र! मया पूर्वं निवेदितम् ।।१६४।। શ્લોકાર્ચ - તે આ કારણને જાણીને=પૂર્વની બે શ્લોકમાં કહ્યું કે આ કારણને જાણીને, તમે ખેદને અત્યંત સહન કરનારા છો, હું નથી એ પ્રમાણે હે રાજેન્દ્ર ! મારા વડે પૂર્વમાં નિવેદન કરાયું. ૧૬૪ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy