SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : તતअवीक्ष्य वस्तुनस्तत्त्वमनालोच्य हिताहितम् । एते विडम्बयन्त्येवमात्मानं तद्वशानुगाः ।।५३।। શ્લોકાર્ધ : અને તેથી વસ્તુતત્વને જોયા વગર, હિતાહિતનું આલોચન કર્યા વગર તેને વશ થનારા આ જીવો=હર્ષ-શોકને વશ થનારા આ જીવો, આ રીતે પોતાના આત્માની વિડંબના કરે છે. 1પ3II શ્લોક : શિષ્યनाऽत्र केवलमीदृक्षं, वासवीये गृहोदरे । आभ्यां हर्षविषादाभ्यां, प्रेक्षणं वत्स! नाट्यते ।।५४।। શ્લોકાર્ય : વળી હે વત્સ ! અહીં વાસવીય ગૃહના ઉદરમાં આ હર્ષ-વિષાદ દ્વારા કેવલ આવા પ્રકારનું પ્રેક્ષણક નાટક, નવાવાતું નથી. I૫૪ll શ્લોક : ન્તિર્દિ?सर्वत्र भवचक्रेऽस्मिन्, कारणैरपरापरैः । एतौ नर्तयतो नित्यं, जनमेनं गृहे गृहे ।।५५।। શ્લોકાર્ચ - તો શું? તેથી કહે છે – સર્વત્ર આ ભવચક્રમાં પ-અપર કારણો વડે=બીજાં બીજાં કારણો વડે આ બંનેaહર્ષ અને વિષાદ બંને નિત્ય આ જનને ઘરે ઘરે નચાવે છે. પપII શ્લોક : થત:पुत्रं राज्यं धनं मित्रमन्यद्वा सुखकारणम् । हर्षस्यास्य वशं यान्ति, प्राप्याऽस्मिन् मूढजन्तवः ।।५६।। શ્લોકાર્ચ - જે કારણથી આમાં=ભવચક્રમાં મૂઢ જંતુઓ પુત્ર, રાજ્ય, ધન, મિત્ર, અથવા અન્ય સુખના કારણને પામીનેaહર્ષને વશ થાય છે. IFપછી
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy