SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. આ જ માનવાવાસમાં લલિત નામનું અવાંતર નગર વિધમાન છે. તેનો લલન નામનો આ રાજા છે. II૩૮ાા શ્લોક ઃ मृगयाव्यसने सक्तो, न लक्षयति किञ्चन । अयमत्र महारण्ये, तिष्ठत्येव दिवानिशम् ।। ३९।। શ્લોકાર્થ : શિકારના વ્યસનમાં આસક્ત કાંઈ લક્ષમાં લેતો નથી. આ મહારણ્યમાં આ=લલન, દિવસરાત રહે છે. II૩૯|| શ્લોક ઃ सामन्तैः स्वजनैर्लोकैस्तथा मन्त्रिमहत्तमैः । वार्यमाणोऽपि नैवाऽऽस्ते, मांसखादनलालसः ।।४० ।। ૯૫ શ્લોકાર્થ : સામંતો અને સ્વજન લોકો વડે અને મહત્તમો વડે વારણ કરાતો પણ માંસ ખાવાની લાલસાવાળો બેસતો નથી જ. [૪૦]] શ્લોક ઃ सीदन्ति राज्यकार्याणि, विरक्तं राजमण्डलम् । ततस्तं तादृशं वीक्ष्य, चिन्तितं राज्यचिन्तकैः ।।४१।। શ્લોકાર્થ : રાજ્યનાં કાર્યો સિદાય છે, રાજમંડલ વિરક્ત થયું, તેથી તેને તેવા પ્રકારનો જોઈને રાજ્યના ચિંતકો વડે વિચારાયું. ||૪૧|| શ્લોક ઃ नोचितो राज्यपद्माया, ललनोऽयं दुरात्मकः । ततः पुत्रं व्यवस्थाप्य, राज्ये गेहाद् बहिष्कृतः ।। ४२ ।। શ્લોકાર્થ : રાજ્યરૂપી લક્ષ્મીને આ દુરાત્મા લલન ઉચિત નથી. તેથી રાજ્યમાં પુત્રને સ્થાપન કરીને ઘરથી બહાર કઢાયો. II૪રા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy