SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ G9 શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ मांसखादनफलम् तथाप्याखेटके रक्तो, मांसलोलो नराधमः । જાળી દુ:હિતોઽરળ્યે, નિત્યમાત્તે પિશાચવત્ ।।૪।। માંસખાવાનું ફલ શ્લોકાર્થ ઃ તોપણ શિકારમાં રક્ત, માંસમાં લોલુપ નરાધમ, અરણ્યમાં એકાકી દુઃખિત, પિશાચની જેમ નિત્ય રહે છે. I[૪૩]] શ્લોક ઃ इह च वत्स ! - परमारितजीवानां, पिशितं योऽपि खादति । રૂદામુત્ર ૨ ૩:હાનાં, પદ્ધતેઃ સોપિ માનનમ્ ।૫૪૪૫ શ્લોકાર્થ : અને હે વત્સ ! અહીં=આ મનુષ્યલોકમાં, બીજા દ્વારા મારેલા જીવોનું માંસ જે ખાય છે, તે પણ અહીં=આ ભવમાં અને પરલોકમાં દુઃખોની પદ્ધતિનું ભાજન થાય છે. ।।૪૪।। શ્લોક ઃ यस्तु क्रूरो महापापः, स्वयमेव निकृन्तति । स्फुरन्तं जीवसङ्घातं, तस्य मांसं च खादति ।। ४५ ।। તસ્યેહ યવિ દુ:પ્લાનિ, મવત્ત્વવંવિધાનિ મો:! । પત્ર નરવ્હે પાતો, વત્સ! હ્રિ તંત્ર જોતુમ્? ।।૪૬૫ યુમા। શ્લોકાર્થ : જે વળી ક્રૂર, મહાપાપ, સ્વયં જ સ્ફુરણા થતા=સન્મુખ દેખાતા જીવના સમૂહને મારે છે અને તેનું માંસ ખાય છે, તેને=તેવા જીવને, અહીં=આ લોકમાં, જો આવા પ્રકારનાં દુઃખો થાય છે= લલન નામના રાજાને જેવા પ્રકારનાં દુઃખો થાય છે તેવા પ્રકારનાં દુઃખો થાય છે. પરલોકમાં નરકપાત થાય છે. હે વત્સ ! તેમાં કૌતુક શું છે ? ।।૪૫-૪૬।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy