SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શેલરાજના પ્રભાવથી રિપુદારુણ કુમાર વડે નરસુંદરીની કરાયેલ ભર્સના શ્લોકાર્ચ - વળી નરસુંદરીના સ્નેહથી કમળના જેવું કોમળ થાય છે. શૈલરાજ વડે શિલાના સંઘાત જેવું નિષ્ફર જોવાયું માનકષાય વડે કઠોર રીતે તે જોવાયું. |૧ શ્લોક : नवनीतमिवाभाति, यावच्चिन्तयति प्रियाम् । वज्राकारं पुनर्भाति, शैलराजवशीकृतम् ।।२।। શ્લોકાર્ચ - યાવત્ પ્રિયાનું વિચારે છે ત્યારે માખણ જેવું હદય રિપદારણનું થાય છે. વળી શેલરાજને વશીકૃત વજાકારવાળું રિપદારણનું ચિત્ત થાય છે. llરા શ્લોક : ततो दोलां समारूढं तदा मामकमानसम् । निश्चेतुं नैव शक्नोमि, किमत्र मम सुन्दरम् ?।।३।। શ્લોકાર્ચ - ત્યારે સંશય રૂપ હીંચકામાં સમારૂઢ મારું માનસ નિશ્ચય કરવા માટે સમર્થ થયું નહીં. અહીં નરસુંદરીના વિષયમાં, મને શું સુંદર છે તે નિશ્ચય થયો નહીં. BILL શ્લોક : तथापि मोहदोषेण, मया दीनाऽपि बालिका । शैलराजं प्रियं कृत्वा, भर्त्तिता नरसुन्दरी ।।४।। શ્લોકાર્ચ - તોપણ મોહના દોષથી દીન પણ બાલિકા મારા વડે શૈલરાજને પ્રિય કરીને દીન પણ બાલિકા નરસુંદરી નિર્ભર્સના કરાઈ. ll ll શ્લોક : कथम आः पापे! गच्छ गच्छेति, वागाडम्बरमायया । न प्रतारयितुं शक्यस्त्वयाऽयं रिपुदारणः ।।५।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy