SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ એ પ્રમાણે લોકવાર્તા છે. તરસુંદરી કહે છે – જે માતા આજ્ઞા કરે છે. ત્યારપછી તે તરસુંદરી, મારા તોષણ માટે ચાલી. ત્યાં ગયેલી એવી આણીએ=રિપદારણ પાસે ગયેલી એવી તરસુંદરીને, શું પ્રાપ્ત થાય છે એ વિમર્શથી તેના અતુમાર્ગથી માતા ગઈ. તરસુંદરી મારી પાસે આવી. દ્વારદેશમાં વિમલમાલતી રહી. શ્લોક : नरसुन्दर्याऽभिहितंનાથ! ઉત્ત. પ્રિય! સ્વામિના ગીવાય! વનમ! | प्रसीद मन्दभाग्यायाः, प्रसीद नतवत्सल! ।।१।। શ્લોકાર્ચ - નરસુંદરી વડે કહેવાયું – હે નાથ ! હે કાંત ! હે પ્રિય ! હે સ્વામી ! જીવનદાયક વલ્લભ ! મંદભાગ્યવાળી મારા પ્રત્યે પ્રસાદ કરો. નતવત્સલ=નમેલા પ્રત્યે વાત્સલ્યવાળા ! મારા પ્રત્યે પ્રસાદ કરો. ll૧II. શ્લોક : न पुनस्ते मनोदुःखं, करिष्येऽहं कदाचन । त्वां विना शरणं नाथ! नास्ति मे भुवनत्रये ।।२।। શ્લોકાર્ધ : ફરી તમારા મનના દુઃખને હું ક્યારેય કરીશ નહીં. તમારા વગર હે નાથ ! ભવનમયમાં મારું કોઈ શરણ નથી. III एवं च वदन्ती बाष्पोदकबिन्दुवर्षिणा लोललोचनयुगले स्नपयन्ती मदीयचरणद्वयं प्रणता नरसुन्दरी । मम तु तां तादृशीं पश्यतस्तदा कीदृशं हृदयं संपन्नम्? । અને આ રીતે બોલતી, બાષ્પના ઉદકના બિંદુથી રડતી, ચપળલોચનયુગલવાળી મારા ચરણદ્વયને ભીની કરતી તરસુંદરી નમી. વળી, તેણીને તેવી જોતા મારું રિપુદારણનું, કેવું હદય થયું. शैलराजप्रभावेन कुमारकृतभर्त्सना શ્લોક : अपि चस्नेहेन नरसुन्दर्या, भवत्युत्पलकोमलम् । वीक्षितं शैलराजेन, शिलासङ्घातनिष्ठुरम् ।।१।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy