SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. શ્લોક ઃ શ્લોકાર્થ : तथाहि यैस्तत्त्वतो विनिर्णीता, शरीराशुचिरूपता । जलशौचाग्रहस्तेषां नात्यन्तं मनसः प्रियः ।।६२३ ।। - તે આ પ્રમાણે જલ-શૌચનો આગ્રહ અત્યંત પ્રિય નથી. II૬૨૩]I શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ - જેઓ વડે તત્ત્વથી શરીરની અશુચિરૂપતા નિર્ણય કરાઈ, તેઓના મનને यदेव चेतसः शुद्धेः, सम्पादकमनिन्दितम् । તદેવ શોષ વિજ્ઞેયં, યત તનુવાદ્ભુતમ્ ।।૬૨૪।। શ્લોકાર્થ : ચિત્તની શુદ્ધિનું સંપાદક જે જ અનિંદિત શૌચ છે તે જ શૌય જાણવું. જે કારણથી આ કહેવાયું છે. II૬૨૪] શ્લોક ઃ सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं, जलशौचं तु पञ्चमम् ।। ६२५ ।। શ્લોકાર્થ ઃ સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઇન્દ્રિયનો નિગ્રહ શૌય છે. સર્વ જીવોની દયા શૌય છે. વળી, પાંચમું જલ શૌચ છે. II૬૨૫ શ્લોક ઃ एवं च स्थिते कार्यं जलैर्न नोऽकार्यं, किं तु तत्कार्यमीदृशम् । વિધીયમાન યચ્છોષ, ભૂતાનાં નોપઘાતમ્ ।।૬૨૬।। શ્લોકાર્થ ઃ આ પ્રમાણે સ્થિત હોતે છતે જલથી કાર્ય નથી, અકાર્ય નથી, પરંતુ આવા પ્રકારનું કરાતું જે શૌચ ભૂતોનું ઉપઘાતક નથી તે કરવું જોઈએ. II૬૨૬ાા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy