SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तच्च संजायते नूनं, बहिर्मलविशुद्धये । नान्तरङ्गमलक्षालि, यत उक्तं मनीषिभिः ।।६२७ ।। શ્લોકાર્ધ : અને તે=જલ, ખરેખર બહિર્મલવિશુદ્ધિ માટે થાય છે, અંતરંગ મલક્ષાલિ નથી. જે કારણથી મનીષીઓ વડે કહેવાયું છે. IIકર૭ી. શ્લોક : चित्तमन्तर्गतं दुष्टं, न स्नानाद्यैर्विशुध्यति ।। शतशोऽपि हि तद्धौतं, सुराभाण्डमिवाशुचि ।।६२८ ।। શ્લોકાર્થ : અંતર્ગત દુષ્ટ ચિત સ્નાનાદિથી શુદ્ધ થતું નથી. હજાર વખત પણ ધોવાયેલું તે=ચિત, સુરાભાંડની જેવું દારૂના ભાજન જેવું અશુચિરૂપ છે. IIકરતા શ્લોક : શિષ્યशरीरमलमप्येतज्जलशौचं कृतं जनैः । तेषां विशोधयत्येकं, क्षणमात्रं न सर्वदा ।।६२९ ।। શ્લોકાર્ચ - વળી લોકો વડે જલથી શૌચ કરાયેલું, આ શરીરનું મલ પણ તેઓને એક ક્ષણ માત્ર વિશોધન કરે છે, સર્વદા નહીં. II૬ર૯ll. શ્લોક : યત:रोमकूपादिभिर्जन्तोः, शरीरं शतजर्जरम् । धौतं धौतं स्रवत्येव, नैतच्छुचि कदाचन ।।६३०।। શ્લોકાર્ચ - જે કારણથી ધોવાયેલું ધોવાયેલું જંતુનું શરીર રોમના કૂવાઓથી સેંકડો જર્જરને સ્ત્રવે જ છે= ઝરે જ છે, આની શુદ્ધિ ક્યારેય નથી. II૬૩૦||
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy