SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : શ્રત, સ્કંધના ભેદથી અધ્યયનનો સંભવ નથી. અધ્યયનથી જુદો કોઈ શ્રુતસ્કંધ નથી. //પ૪૭ી. શ્લોક : केवलं योगपद्येन, न दृष्टौ तावितीयता । नादृष्टावेव तौ वत्स! कालभेदेन दर्शनात् ।।५४८।। શ્લોકાર્ય : કેવલ એકી સાથે તે બંને જોવાયા નથી. એટલા માત્રથી તે બંને જોવાયા નથી એવું નથી; કેમ કે હે વત્સ ! કાલભેદથી જોવાય છે. પ૪૮ll શ્લોક : તથાદિ दृश्यते हि तरुर्दुरान्न लक्ष्यन्ते धवादयः । अभ्यणे तेऽपि दृश्यन्ते लक्ष्यते न तरुः पृथक् ।।५४९।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – વૃક્ષો દૂરથી દેખાય છે. ધવાદિ જણાતા નથી. નજીકમાં વૃક્ષ પાસે જવામાં; તે પણ=ધવાદિ પણ; દેખાય છે. પૃથક વૃક્ષ જણાતું નથી. પિ૪૯ll શ્લોક : तथापि तद्द्वयं दृष्टं, कालभेदेऽपि कीर्त्यते । यथाक्रमेण दृष्टत्वाद् भूपाद्याश्चक्षुरादिभिः ।।५५०।। શ્લોકાર્ચ - તોપણ તે બંને કાલભેદમાં પણ જોવાયેલા કહેવાય છે; કેમ કે ચક્ષ આદિથી ભૂપાદિનું યથાક્રમથી દષ્ટપણું છે. 'પિપ || શ્લોક : अतो भेदेन दृष्टत्वाद् भिन्नमेवेदमिष्यताम् । अभिन्नस्य हि नो भिनं, कालभेदेऽपि दर्शनम् ।।५५१।। શ્લોકાર્થ : આથી ભેદથી દષ્ટપણું હોવાને કારણે ભિન્ન જ આ ઈચ્છાય છે તે રાજા અને તેનો પરિવાર ભિન્ન જ ઈચ્છાય છે. દિકજે કારણથી, અભિન્નનું કાલભેદમાં પણ ભિન્ન દર્શન નથી. પિપ૧l
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy